SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સભ્યો દ્વારા પરૂપતા છતાં, જનપ્રતિમાને ભાંગવાવાળા, હીલના કરતા, ખીસણું કરતા, નીંદા કરતા, ગરા કરતા, પરાભવ કરતા થકા, ચૈત્પ (જીપ્રતિમા), તિર્થ, અને સાધુ સાધવીને ઉથ્થાપશે. વલી તેજ સૂત્રમાં કહ્યું છે કે શ્રી સંઘનીરાશી ઉપર, ૩૩૩, વરસનો ધુમકેતુ નામે ગ્રહ બેસે, અને તેના પ્રભાવથી કુમત પંથ પ્રગટ થશે તે પ્રમાણે ઢકોનો કુમત પંથે પ્રગટ થયેલો છે અને તે ગૃહની સ્થિતિ હવે પુરી થયેલી છે તેથી દિવસનું દિવસ તે મતનું નિકંદન થતું જાય છે. આ વાત આત્માથી પુરૂએ તે સૂત્રમાં જોઈ લેવી. સમકિત સાર (સત્ય)ને પષ્ટ બીજાની પંક્તિ, ૧૯ મી માં લખ્યું છે કે “સિદ્ધાંત દેખીને સંવત ૧૫૩૧ માં દયા ધર્મ પ્રત્યે” તે કેવળ મિથ્યા છે કેમકે શ્રી ભગવતિ સૂત્રમાં કહયું છે કે ભગવંતનું સાસન એકવીશ હજાર વર્ષ સુધી રહેશે શતક ૨૦ મે ઉદ્ધ આઠમે યતઃ गोयमाजंबुदीवेदीवेनारहेवासेइमीसेउस प्पिणीएममएकवीसंवाससहस्साइंतिथ्थेत्र सजिस्सत्ति. – ગૌતમ આ જંબુદ્દીપને વિષે ભરતક્ષેત્રને વિષે આ ઉત્સર્પિણમાં મારું તિર્થ એકવીસ હજાર વર્ષ સુધી પ્રવર્તશે. તેથી કુમતિઓએ દયા માર્ગ નામ રાખીને મુખ બંધા પિંથ ચલાવ્યો છે તે વેશ્યા પુત્ર તુલ્ય છે, કેમકે જેમ વેશ્યાના પુત્રતા પિતાનો નિશ્ચય નથી, તેમજ તે મુખ બધાને કોઈ દેવગુરૂ નથી અને તે ઉપરથી નીર્ણય થાય છે કે તે સમુઈિમ પંથ હુંડા અવસર્ષિણનો પુત્ર છે. શ્રી ભગવતિ સુત્રના શતક ૨૫ ના ઉદ્દેસ ૬ ટામાં કહ્યું છે કે વ્યવહારીક છે પસ્થાનિય ચારિત્ર ગુરૂના ધિા વિના આવતું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy