SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યાએ તથા વિજ્યપળીએ જનપ્રતિમા પુછે છે તે વિષે. ૨૧ પંચદિવ્ય પ્રગટયા તિમાં દેવતાઓએ ગંધદકની વણી કરી છે એમ કહ્યું છે તે ગધદક ક્રિય વિના કેમ બને તેને ઉત્તર– ક્ષીરસમુદ્ર વિગેરે સમુદ્રોમાં, કહોમાં અને કંડોમાં ઘણું જગ્યાએ ગંધદક એટલે સુધી જળ છે ત્યાંથી લાવીને દેવતાઓએ વરસાવ્યું છે તેથી તે જળ ક્રિય સમજવું નહિ. આ ઠેકાણે પ્રસંગે લખવું પડે છે કે તમે ટુંક પાણુને અને કુલને વેકિય એટલે અચિત માનો છો તે સૂર્યાભના અભિયોગીક દેવતાએ વાયરાએ કરીને એક યોજન પ્રમાણુ ભૂમિ શુદ્ધ કરી તે વાય અચિત હશે કે સચિત? જે સચિત કહેશે તો તેના અસંખ્યાતા જીવ હણાયા અને જે અચિત કહેશો તો પણ અચિત વાયુના ફરસવાથી સચિત વાયુકાયના અસંખ્યાતા છવ હણાય છે. વળી એવા ઉત્કટ વાયરાએ કરીને સંભના અભિયોગીક દેવતાએ કાંટા, કાંકરા અને ઝાડ બીડ વિનાની સાફ જમીન કરી નાખી તેમાં પણ અસંખ્યાતા વનસ્પતિ કાયના તથા કીડી મંકોડી વિગેરે ત્રસકાયના તેિમજ સુક્ષમ છો હણ્યા અને પ્રભુએ તો તિ શેવક દેવતાઓને જનભક્તિ જાણીને નિવ્યા નથી. ભગવંત કેવળજ્ઞાનના ધણું એમ જાણતા હતા કે સુભના અભિયોગીક દેવતા પ્રમાણે કરવાના છે અને તિમાં અસંખ્યાતા છની હાનિ છે, પરંતુ તેને ના ન પાડી માટે એમ સમજવું કે જે કાર્ય કરવાથી મહાફળની પ્રાપ્તિ થવાની છે તેવા સુકાર્યમાં ભગવંતની આશા છે. આવી જગ્યાએ કુતકે કરવા, સુત્રપાઠ ઓળવવા અને અર્થ ફેરવવા તિ મહામિથ્યાદિષ્ટીઓનું કામ છે. ૧૨ જેઠમલજી લખે છે કે સુભ પોતે વાંદવા આવ્યો ત્યારે ભગ વિતે નાટક કરવાની આજ્ઞા દીધી નહિ કેમકે તે સાવથ કરણું છે અને સાવથ કરણુમાં ભગવંતની આજ્ઞા હોતી નથી.” તિને ઉત્તર-ભગવતિ નાટકની બાબતમાં સુભના પુછવાથી મન ધારણ કર્યું તે આરાજ છે નનિધિ મનમત મિત ચાવાન્ અર્થાત જેનો નિષેધ નહિતિની આસાજ સમજવી. જેમ લકીકમાં પણ કોઈ પુરૂષ કોઈ શ્રીમંત ગ્રહસ્થને જમવાનું આમંત્રણ કરવા વાતે જાય અને આમંત્રણું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy