SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સમકિત સોદ્ધાર કરે ત્યારે તે ગ્રહસ્થ ના ન પાડે અર્થાત મન રહે તો તે આમંત્રણું માન્ય રાખ્યું ગણાય છે, તેમજ પ્રભુએ નાટક કરવાનો નિષેધ ન કર્યો, મિાન રહ્યા છે તે પણ આશા છે. વળી નાટક કરવું તે પ્રભુની શિવા ભકિતમાં છે, કેમકે સુભ કહ્યું છે કે अहणं भंते देवाणुप्पियाणं भात्तपुव्वयं गोयमाइणं समणाणं निग्गंथाणं बात्तस्सइ बद्धं नट्टविहिं उवदं सेमि અર્થ. હું હે ભગવંત! દેવાણુપ્રીમની એટલે તમારી ભક્તિ પુર્વક ગિતમાદિક શ્રમણ નિગ્રંથને બત્રીશ બદ્ધ નાટક દેખાવું? આ પ્રમાણેના શ્રી રાયપણું સુત્રના મુળપાઠમાં પ્રભુની ભકિત પુર્વક એમ કહ્યું છે, માટે જાય છે કે સુયાબને ભક્તિ પ્રધાન છે અને ભક્તિના ફળ શ્રી ઉત્તરાધ્યયન ઓગણત્રીશમે અધ્યયન થાવત મોક્ષપદ પ્રાપ્તિ સુધી કહ્યા છે. વળી નાટકને જનરાજની ભક્તિ ચોથા ગુણઠાણુવાળા સુભ માની છે તો તે બાબતમાં જેહાની કુયુકિત શું કામ આવવાની છે, કારણ કે ચોથા ગુણઠાણુંથી માંડીને ચઉદભા ગુણઠાણુવાળા સુધીની એક જ શ્રદ્ધા છે. જયારે સે સમકિતધારીઓની નાટકમાં ભક્તિની શ્રદ્ધા છે ત્યારે નાટકમાં ભકિત નહિ માનનારા ઢકો જનમતની બહાર છે એમ કરે છે. વળી આ ઠેકાણે સુત્રપાઠમાં પ્રભુની ભક્તિપુર્વક એમ કહેલું છે તે પાઠન જેમ કુમતિએ ઓળવેલો છે અર્થાત્ જરૂર છતાં લખ્યો નથી તેથી તેનું કપટ ઉઘાડું પડે છે. - ૧૩ વળી જેઠો મુઢમતિ લખે છે કે “નાટક કરવામાં પ્રમુએન પાડી તેનું કારણ કે સુર્યાભની સાથે ઘણુ દેવતાઓ છે તેઓને પોતપોતાને ઠામે નાટક જાદાં થાય છે તેથી સંભનું નાટક ભગવંત જે નિવેશે તો સર્વ ઠામે જૂદાં જુદાં નાટક થાય અને તિથી હિંસા વધેતિ ઉત્તર–જેડાની આ કલ્પના તદન અસત્ય છે, કારણ કે જ્યારે સુભ પ્રભુની પાસે આવ્યો ત્યારે શું દેવલોકમાં બધું શું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy