SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સભ્યોહાર. ટુંકો નિરંતર મોઢે સુહપત્તિ ખાંધી રાખીને કુલિંગી બનવાથી જૈનમતના સાધુની નિંદા અને હાંસી પ્રત્યે કરાવેછે. જો તેઓ વાયુકાયની રક્ષા માટે મોઢે મુહપત્તિ ખાંધતા હોય તો નાકે તથા ગુદાએ પાટો શા માટે ખાંધતા નથી? જેઠો લખેછે કે “જેટલું પળેછે તેટલું પાળીએ છીએ” જ્યારે ઢુંઢકો જેટલું પળે તેટલું પાળેછે ત્યારે સુખ કરતાં તો નાકમાંથી નિકળતા વાયુને લીધે વધારે વાયુ કાયના જીવ હણાયછે કારણ કે મોઢેથી જ્યારે ખોલીએ અને સુખન્નાયુ બહાર નીકળે ત્યારેજ વાયુકાય હાય અને નાકમાંથી તો વ્યવધાન રહીત નિરંતર શ્વાસોશ્વાસ વહ્યા કરેછે. માટે મુખ બાંધવા કરતાં પહેલી નાકે પાટી કેસ ન ખાંધી? વળી સાધુને તો છ કાયની હિંસા કરવાના ત્રીવિધ ત્રીવિષે પચ્ચખાણ હોયછે તે છતાં જેાના લખવા પ્રમાણે જ્યારે એટલું પણ પાળી શકાતું નથી ત્યારે શા વાસ્તે ચારિત્ર લઈને રિખજી થઈ બેઠા છે? ટુંકો ! આ ઉપરથી તો તમે તમારે મતેજ ચારિત્રની વિરાધના કરનારા ઢરોછો. વળી ઢુંઢકોના રખોનો મોઢે મુહુપત્તી બાંધેલો કાદુકી વેષ જોઈને કોઈ કોઈ વખત પશુઓ ભડકેછે. સ્ત્રીઓ ડૅરેછે, બાળકો ખીહેછે, તેમજ નિરંતર સુહપત્તિ ખાંધી રાખવાથી અસંખ્યાતા સસુષ્ઠિમ જીવોની હાણી થાયછે અને નિગોદીચ્યા છ્યોની ઉત્પત્તિ થાયછે તેથી એમજ જાયછે કે ટુંઢકમતિગ્યે જીવદયા માટે મુહપત્તિ ખાંધી નથી પરંતુ જીવહિંસા કરનારૂં એક અધિકરણ ખાંધ્યુંછે. આ ખાખત પાંચમા પ્રશ્નોત્તરમાં વિશેષ રીતે લખાએલું છે. ૨૩ ૪૪ દેવતા જિનપ્રતિમા પુજેછે તે મોક્ષાર્થે છે તે વિષે. ચુમ્માળીશમા પ્રશ્નોત્તરમાં જેો લખેછે કે “દેવતાઓ જિનપ્રતિમા પૂજેછે તે સંસાર ખાંતેછે” આ લખાણુ સત્ય છે કારણ કે શ્રી રાયપશેણી સૂત્રમાં જિનપ્રતિમા પૂજવાના ફળનો પાઠ આ પ્રમાણે છે. યતઃ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy