SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સદ્ધાર. તિઓ કરે છે તે સ્વળ કલ્પીત છે લાંબો પાડાના પુંછડા જેવો ૨હરણ, ઢંગધડા વિનાનો ચોપ, અને કુલીંગની નીશાની રૂપ મુખ બાંધવું તે પણ જૈન શાસ્ત્રાનુસારે નથી. હુંકામાં એટલું જ કે તુંઢકોની કાંઈ પણ ક્રિયા જેન શાસ્ત્રોકત નથી તેટલા માટે તેને ઓ દાસી પુત્ર તુલ્ય છે; શેઠાઈનું કાંઈ પણ ચિન્હ તેમની પાસે નથી. અનંતા તિર્થંકરના અનંતા શાસ્ત્રીની આજ્ઞાથી વિરૂદ્ધતિઓનો પંથ છે. માટે કોઈ પણ શુદ્ધ ધર્માભિલાવી જેન તિઓને તેનો કુ પંથ પ્રમાણુ કરવા યોગ્ય નથી. જેઠા કુમતિએ સંઘપના કાવ્ય લખ્યા છે તે વિષે. ૧. સંઘપટ્ટાનું ત્રીજું કાવ્ય લખ્યું છે તેમાં (૧૩) ભુલે છે અને તેના અર્થમાં લખ્યું છે કે “નવા નવા કુમત પ્રગટ થશે” તે સત્ય છે. અને તે નવિન કુમત પંથ ઢંઢકોનો જ છે કેમકે તે જૈન સિદ્ધાંતોથી વિરૂદ્ધ છે ત્યાર પછી તે કાવ્યના અર્થમાં લખ્યું છે કે “છકાયના જીવ હણીને ધર્મ પ્રરૂપશે ” ઈત્યાદી સર્વ અર્થ અસત્ય લખ્યો છે કારણ કે કાવ્યાક્ષરમાંથી તેવો અર્થ બીલકુલ નીકળતો નથી. આ ઉપરથી સ્પષ્ટ માલમ પડે છે કે તે લખનાર જેઠમલ ઢક મનાવાદી હતો અને તેને અસત્ય લખવાનો બીલકુલ ભય નહોતો માટે તેનું લખવું જરા પણ પ્રતિતિ કરવા યોગ્ય નથી. ૨ સંઘપટ્ટાનું ચોથું કાવ્ય લખ્યું છે તેમાં (૨૩) ભુલ છે તેના અર્થમાં લખ્યું છે કે “હિંસાધરમકો રાજ સુર વિધારીની દીપતી” ઈત્યાદી આખા કાવ્યનો અર્થ લખ્યો છે તે કેવળ અસત્ય અને કોઈને સમજ પડે નહીં તેવો છે કારણ કે કાવ્યાક્ષરમાંથી તેવો અર્થ નિકળતો નથી તેટલા માટે મુખબધાઓ મહા માયાવાદી પશુ તુલ્ય છે. માટે તેનું લખવું બુદ્ધિવંત પુરૂને માનવું જોઇનું નથી, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy