SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જેઠા કુમતિએ સંઘપટ્ટાના કાવ્ય લખ્યા છે તે વિશે. ૩ સંધપટ્ટાનું સત્તરમું કાવ્ય લખ્યું છે તેમાં (૧૭) ભુલછે. તેના અર્ધમાં લખ્યુંછે કે છકાય જીવ હીને હીંસા એ ધર્મ કહેછે સુત્રવાણી ઢાંકીને કુત્ર પ્રકરણ દેખી કારણ થાપી ચૈત્ય પોસાળ કરાવી અર્ધો ભાગ ધાલેછે કિહાંઇ સુત્ર મધે દેરા કરાવ્યાં નથી કાં'' એ અર્થ મહા મિથ્યા છે. સમમ કે કાન્યાક્ષરમાં તે અર્થ છેજ નહીં તેથી એમજ છે કે મુખમંધાનો પંથ કેવળ મૃષાવાદી નોજ ચલાવેલો છે. . ૪ સંઘપટ્ટાનું વીશમું કાવ્ય લખ્યુંછે તેમાં (૭) ચુકછે તેનો અ થ લખ્યો છે તે મહા મિથ્યા છે. એક અક્ષર પણ સાચો નથી એવું અસત્ય તો, મ્લેચ્છ, અનાર્ય, ભંગી પણ લખતા કે બોલતા નથી તો આાર્ય છે કે એવા સાવાદીઓનો ધર્મ તે દયા ધર્મ કહેવાયછે! ૫. સંઘપટ્ટાનું એકાવીશમું કાવ્ય લખ્યુંછે તેમાં (૧૨) ભુલછે તે કાવ્યમાં એવો અધિકાર છે કે વષધારી જતીઓ જિનપ્રતિમાના ચઢાના ખાવા વાસ્તે સાવદ્ય આદેશ આપેઠે આતો બરાબરછે. પરંતુ જેમલ ટુંકે એ કાવ્યનો અર્થ લખ્યો છે તે જુઠો અને નિ:કેવલ સ્વકપોલકલ્પિત છે. ૬. સંઘપટ્ટાનું ત્રીરામું કાવ્ય લખ્યુંછે તેમાં (૧૩) ભુલ છે. તેનો અર્થ લખ્યોછે તે સર્વ જુઠ્ઠો છે. સાય પડે તો વ્યાકરણી પંડિતને દેખાડીને ખાત્રી કરી લેજો. ઉપર કહ્યા તે છ કાવ્યના અર્થ ઉપર વિચારી જોતાં અમ સિદ્ધ થાયછે કે સમકિત સાર (સલ્ય) ના કર્તાએ પોતાનુ નામ જેઠમલે નહિ પણ જીમન્ન એવું અર્થ સાથે સામીત કરી આપ્યુંછે હવે વિચાર કરવો જોઇએ કે જેને ડગલે ડગલે જીટું ખોલવું, જુઠ્ઠું ચાલવું, અને જીટો અર્થ કરવો, તે ખામતમાં જરા પણ ભય નથી તેના ચલાવેલા માર્ગને દયાધર્મ કહેવો અને તે ધર્મને સાચો માનવો તે ભારે કમી જીવોનું કામછે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy