SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ દેવગુરૂની યથાયોગ્ય ભક્તિ કરવી તે વિષે ૨૧૧ પાણી છટકાવ્યું છે એવું શ્રી અંતગડદશાંગ સત્રમાં કહ્યું છે માટે વિ ચાશે કે મત્યુ પામ્યા પછી આ પ્રમાણિની વિટંબના કરી છે તે જીવતો હોત તે કાણું તને કેટલી વિટંબન કરત. આ ઉપરથી સમજવાનું એટલું જ કે જેડાએ પોતાને કુમત સ્થાપન કરવા જે જે બાબતમાં કુયુક્તિ કરી છે તે તિ બાબતમાં તે અસત્યવાદી હોવાથી બીલકુલ ફાવી શકશે નથી, માટે સર્વે સુરા પુરૂષોએ એવા કુપથીની જાળમાં ન ફસાતાં સત્ય મર્મ ગ્રહણ કરવો. આ સર્વે બાબતથી પ્રવચનના પ્રત્યેનીકને શિક્ષા કરવાનું શા ના રીતિ પ્રમાણે ખરું છે એમ સિદ્ધ થાય છે. આ બાબત ત્રીશમા પ્રશ્નોત્તમાં પણ લખાયેલું છે. ઈતિ. ૪૦ દેવગુરૂની યથા યોગ્ય ભકિત કરવો તે વિષે ચાળીશમા પ્રશ્નોત્તરમાં જે કુમતિ લખે છે કે જેની ગુર મહાવતી અને દેવ અવતી માને છે. આ પ્રમાણેનું લખાણું કરીને તિ મુઢ જૈનધર્મીઓને માથે ખોટું કલંક ચડાવ્યું છે, કારણ કે એવી શ્રાદ્ધ કોઈ પણ જેનીની નથી. વળી જો એ બાબતમાં ભકિતની ભિજતા કારણરૂપ બતાવે છે પરંતુ જનીઓ જેવી રીતે જેની ભકિત કરવી ઉચિત છે તેવી રીતે તેની ભક્તિ કરે છે. દેવની ભક્તિ જળ, કુસુમ પ્રમુખથી કરવી ઉચિત છે, અને ગુરૂની ભક્તિ વંદના નમસ્કારથી કરવી ઉચિત છે તેવી રીતે શ્રાવકો કરે છે. વળી અક્ષની સ્થાપનાનો નિષેધ કરવા માટે જેડા મૂઢમતિએ અને હાડકું લખીને સ્થાપનાચાર્યની અવજ્ઞા, નિંદા તથા આશા તના કરી છે પણ તે તેની મૂર્ખતા છે, કારણ કે આવશ્યક કરતી વખત અક્ષના સ્થાપનાચાર્યની સ્થાપના કરવા બાબત શ્રી અનુયોગદાર સૂત્રના મૂળપાઠમાં કહ્યું છે કે પહેલા ઇત્યાદિ સવા જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy