SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સિહાયતન શબ્દનો અર્થ. ૫૭ નાદિ કાળની સ્થિતિવાળી અને સ્વયંસિદ્ધ એવી અનેક વસ્તુ છે, વિમાને છે, નકવાસા છે, પર્વતો છે, દિપો છે, સમુદ્ર છે, ક્ષેત્રો છે, તે તેને કોઈને કોઈ પણ જગ્યાએ સિદ્ધાયતના કહ્યા નથી. માટે હુંઢકો! જે ચક્ષુ ઉઘાડીને જોશો તો જણુશે કે ફક્ત શાશ્વતી જનપ્રતિમાના ભુવનને જ સિદ્ધાયતન શાસ્ત્રમાં કહેલ છે, અને તેથી જ તેનો અર્થ અમે કરીએ છીએ તે સત્ય છે. આ પ્રશ્નને અંતે જેલેરિખ લખે છે કે તારા પર્વત ઉપર . ના નવકુટમાં એકને જ સિદ્ધાયતન કહે છે બીજાને નથી કહ્યા તેનું કારણ કે બીજા કૂટ દેવદેવી અધિષ્ઠીત છે તેથી તેના નામ બીજા. કહ્યાં છે, અને આ કુટ ઉપર કાંઈ નથી તેથી તેને સિદ્ધાયતન કૃતે કહે છે પણ કુમતિઓ ! બતાવો જે ક્યાં કહ્યું છે કે બીજા કુટ ઉપર દેવદેવી છે અને આ કૂટ ઉપર નથી; મનકલ્પિત વાતો કરીને અસત્યનું સ્થાપન કરવું તે કદી પણ થવાનું નથી. આ જેમ કોઈ મનુષ્ય લીલાગર ભાંગપી તેના કેફમાં ગાંડો થઈ જેવા ગપાટા હકે તે એક ગપાટો હક જણાય છે; પરંતુ ઉપરની હ. કીકતથી સિદ્ધાયતન નામને ઉલટી પુરી મળે છે, કારણ કે જે કુટ ઉપર સિદ્ધાયતન હોય છે તે કૂટનેજ શાસ્ત્રકારે સિદ્ધયતન ફૂટ કહેલા છે. રે કો! છેવટે લખવાનું એટલું જ કે શ્રી જીવાભીગમ સૂત્રમાં સિદ્ધાયતનનો વિસ્તાર સાથે અધિકાર છે તે જરા ધ્યાન દઈ તપાસ કરી વાંચશો તે સ્પષ્ટ માલમ પડશે કે તેમાં (૧૦૦) સાશ્વતા છનબીંબ છે, અને બીજાપણુ ઘણું દેવેશે છત્રધાર ચામરધાર વિગિરની મુર્તિઓ છે અને તેથી જ એમ નિર્ણય થાય છે કે સિદ્ધની પ્રતિમાના ભુવન માટે સિદ્ધાયતન કહ્યું છે. વળી ઘણું ઢંઢકો સિધાયતનમાં સાશ્વતી જનપ્રતિમા માને છે તેમજ તેને સિદ્ધાયતન કહે છે, પરંતુ જેઠમલે તે તે વાતને પણ સં પુર્ણ રીતે નિષેધ કર્યો છે, તે ઉપરથી એમ જણાય છે કે જેઠમલ મ. હા ભારે કમી હતો એમાં કાંઈ શક નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy