SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિપદીએ જનપ્રતિમા પુછે તે વિષે. ૧૦૫ यंबिलं परिग्गाहिएणं तवो कम्मेणं अप्पाणं भावे मा णे विहरइ. અર્થ–પોત્તર રાજાએ પદિને કન્યાના અંતે ઉરમાં મુકી છે તિવારે તે પદિદેવી છછડને પારખે નિરંતર આંબીલ પરિગહીત તપ કર્મ કરીને એટલે છઠછઠને પારણે આંબીલ કરતીથકી આ ત્માને ભાવતીથકી વિચરે છે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે આવા જીઆણુયુક્ત તપની કરનારી પદિ શ્રાવિકા જ હતી. વળી પદિને પાંચ ભરતારનું નીયાણું હતું તે નીયાણું પુરૂ થયા અગાઉ તેણે પૂજા કરી છે માટે તે મિયાદીથકા પૂજા કરી છે. એમ જે લખે છે તેને ઉત્તર–શ્રી દશાશ્રુત સ્કંધમાં નવા પ્રકારના નીયાણું કહ્યા છે તે મળે ઘુરના સાત નિયાણું કામ બિગના છે, તે ઉત્કૃષ્ટરસે નિયાણું કર્યું હોય તે સમકિત ન પામે, અને જે મંદર નિયાણું કર્યું હોય તો સુખે સમકિત પામે. જેમ કક્ષવાસુદેવ નિયાણું કરીને ઉપજ્યા છે તેને પણ સમકિતની પ્રાપ્તિ થઈ છે. જે કહેશો કે, વાસુદેવની પદ્ધી પામ્યા એટલે નિયાણુ પુરૂ થયું માટે વાસુદેવની પદ્ધી પામ્યા પછી સમકિત પામ્યા છે તેમ પદિ પણ પાંચ ભરતાર પામી એટલે નિયાણું પુરૂ થયું પછી પરણુંને સમકિત પામી” તો તે અસત્ય છે, કેમકે નિયાણુત આખા ભવ સુધી પહોચે. શ્રી દશાશ્રુત સ્કંધમાં જ નવમુ નિયાણ દિક્ષાનું કહ્યું છે તે દિક્ષા લીધી એટલે નિયાણુ પુરૂ થાય. એમ હોય તો તિહીજ ભવને વિષે કેવળજ્ઞાન ઉપજવું જોઈએ, પણ નિયાણુવાળાને કેવળજ્ઞાન ઉપજવાની શાસ્ત્રકારે ના કહી છે; માટે નિયાણુભવ પુરો થાય ત્યાં સુધી પહોચે એમ સમજવું. વળી મંદિર નિયાણું કર્યું હોય તો સમ્યક્તાદિ ગુણ સુખ પામે, એક કેવળજ્ઞાન ન પામે એમ કહ્યું છે, તે પદિનું નિયાણ મંદરસે છે માટે બાલ્યાવસ્થાને વિશે સમકિત પામો સંભવ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy