SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ સમકિત સભ્યોહાર, E શ્રાવિકા પણ નથી કેમકે તેણે શ્રાવકના વ્રત લીધા હોય તો પાંચ ભરતાર કેમ કરે?” તેનો ઉત્તર-દ્રૌપદિ પુર્વકૃત કર્મના ઉદયથી પંચની શાક્ષીએ પાંચ ભરતારને વરીછે તેને કાંઈ પાંચ ભરતાર વરવાની ઇચ્છા નહોતી; પણ તે પ્રમાણે પાંચ ભરતારને પરણવાથી તેના શિયળવતને કાંઇ પણ બાધક આવ્યો નથી અને શાસ્ત્રકારે તેને મહાસતી કહીછે. વળી ઘણા ટૂંકો પણ તેણીને સતી માનેછે પણ અક્કલના અંધ જેઠાનીજ મતિ વિપરીત થયેલી કે જેથી તેણે મહાસતીને માથે કલંક ચઢાવ્યુંછે, અને તેથી મહાપાપનું બંધન કર્યુંછે. કહ્યુંછે કે “ વિનાશકાળે વિપરીત બુદ્ધિ...” શ્રી ભગવતી સુત્રમાં કહ્યુંછે કે જયથી કોઈ એક વ્રત કરે તોપણ તે શ્રાવક કહેવાયછે. વળી તેજ સુત્રમાં ઉત્તરગુણુ પચ્ચ ખાણુ પણુ લખ્યાછે; તથા શ્રી દશાશ્રુતસ્કંધમાં હઁસળસવિદ્ અ શ્વેત સકિતધારીને પણ શ્રાવક કહ્યાછે; વળી શ્રી પ્રશ્ન જ્યાકરણ સુત્રમાં ટ્રાપદિને શ્રાવિકા કહીછે; શ્રી જ્ઞાતા સુત્રમાં કહ્યુંછે કે— तणं सा दोवइ देवी कच्छुल नारयं असंजय अवि रय अपडिहय पच्चखाय पावकम्मं तिकडुनो आढाई नोपारआणाणे अभुट्टेइ. S અર્થ—જેવારે નારદ આવ્યા ત્યારે ટ્રાપદિદેવી કથ્થુલનામે નવમા નારદ પ્રત્યે અસંયમી, અવીરતી, નથી હણ્યા નથી પચ્ચખ્યા પાપકર્મ જેણે, એમ જાણીને ન આદર કરે, આવ્યા જાણે પણ નહિ, અને ઉભી પણ થાય નહિ. વિચારો કે દ્રૌપદિએ નારદ જેવાને પણ અસઁજતી જાણીને વંદના નથી કરી તો તેથી નિશ્ચય થાયછે કે તે શ્રાવિકા હતી અને તેનું સમ્યક્તવ્રત આણંદ શ્રાવકના જેવું હતું. વળી અમરકંકાનગરીને વિષે પદ્મોત્તર રાજળ તેનું હરણ કરી ગયોછે તે જગ્યાએ શ્રી જ્ઞાતા સુત્રમાં કછે કે तणं सादोवइ देवी छ छट्टेणं अणिखितेणं आ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy