SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ - દ્વિપદીએ જનપ્રતિમા પુછે તિ વિષે. પ કેટલા એક ભવમાં સન્યાસી થઈને મિથ્યાત્વ પરૂપણ કરી તે અયોગ્ય. ૬ કેટલાએક ભવમાં બ્રાહ્મણ થઈને યશ કર્યો તે અયોગ્ય. ૭ તિર્થંકર થઈને બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા તે અયોગ્ય. ઈત્યાદિ અનેક અયોગ્ય કામ કર્યું તે શું પુર્વાદિ જન્મમાં એવા કામ કરવાથી શ્રીમન્મહાવીર ભગવંતને તિર્થંકર ન માનવા જોઈએ? માનવા જ જોઈએ. કારણ કે કમને વશ થય થોિ જીવ અનેક પ્રકારના નાટકનાચે છે, પણ તેથી વર્તમાનને વિષે તિના ઉતમપણુંને કાંઈપણું બાધક થતો નથી; તેમજ ટ્રિપદિની કરેલી જનપ્રતિમાની પૂજા શ્રાવકધર્મની રીતિ પ્રમાણે છે માટે તે પણ માનવી જ જોઈએ. ન માને તે સુત્રને વિરાધનારા છે. વળી તે લખે છે કે પદિની પૂજાને ભલામણુ પણ સૂર્યોભની કરેલી પ્રતિમાની પૂજાની દીધી, પણ બીજાની ન દીધી (તિને ઉત્તર–સભની ભલામણ દીધી તેનું કારણ તે પ્રત્યક્ષ છે કે જનપ્રતિમાની પૂજા વિસ્તાર દેવ ગણુ ક્ષમા શમણે રાયપણું સુત્રમાં સૂર્યને અધિકારે લખ્યો છે. તે એક જગ્યાએ લખેલો સર્વ ઠેકાણે સમજી લેવો, કેમકે જગ્યાએ જગ્યાએ વિસ્તાર લખવાથી સુત્રો ભારે થઈ જાય છે. આનંદ કામદેવાદિકની ભલામણ ન દીધી તેનું કારણ કે તેના અધિકારમાં પૂજાનો પૂરો વિસતાર લખ્યો નથી તો તેની ભલામણું કેમ આપે? વળી તે ભલામણુતિ કિર કે ગણધરોએ દીધી નથી પરંતુ સુત્ર લખવાવાળા આચાર્ય દીધી છે. તિર્થંકર મહારાજાએ તો સર્વ ઠેકાણે એ વિસ્તાર કહ્યો હશે પણ સુત્ર લખવાવાળાએ વિચાર કરીને સુત્રો વધી ન જાય તેટલા માટે એક જગ્યાએ અધિકાર વિસ્તારથી લખીને બીજી જગ્યાએ તેની ભલામણુ દીધી છે. વળી આણંદ શ્રાવકને સુત્રમાં પુરણુવાળ તપસ્વીની ભલામણુ દીધી છે તેથી શું આણંદ મિથ્યા દછી થઈ ગ? એ પ્રમાણે કોઈ કહેશે નહિ. તેિમજ અત્રે પણ સમજવું વળી તે કુમતિ લખે છે કે “પદિ સમકિતદછી નથી તથા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy