SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ મારા કહેવા વને કાંધાની વાત સમકિત સદાર, પુજી કહી છે, પછી તે કયાંહી પુજા કરી કહી નથી. તેને ઉત્તર પ્રતિમા પુછો એક વારપણુ કહી છે, પરંતુ ટ્રિપદીએ ભોજન કર્યું એમતો એકવારપણ કહ્યું નથી માટે તમારા કહેવા પ્રમાણે તેણુંએ ખાધું પણું નહિ હોય. વળી તુંગીઆ નગરીને શ્રાવકે સાધુને એકજવાર વાંદ્યાની વાત કહી છે, અને આનંદકામદેવાદિકે ભગવતને એકજવાર વાંધા કહ્યા છે, તો કેમ બીજી વખત નહિજ વાંધા હોય? પણ વિચારો કે પરણવાને અવસરે મોહની ભીડમાં એવી રીતે પુરલાસથી છને પૂજા કરી છે તે બીજે સમયે અવશ્ય પૂજા કરી જ હશે એમાં શો સંદેહ છે? પરંતુ સુત્રકારને એવો અધિકાર વારંવાર કહેવાની જરૂર નથી, કેમકે આગમની શૈલી જાણનાર પુરૂષ એમ સમજેજ. તમારા જેવા મૂખ અક્કલના હીન નથી સમજતા તે તમારે મિથ્યાત્વને ઉદય છે. વળી જેઠમલજી લખે છે કે પોત્તર રાજાને ત્યાં પદિ છઠ છઠને પારણે આંબીલને તપ કર્યો પણ પૂજતો ન કરી તેનો ઉત્તર–મુખેં! એટલું તો સમજો કે તપશ્યા કરવી તે સ્વાધીન વાત છે અને પૂજા કરવી તેમાં જનમંદિર, પૂજાની સામગ્રીનો mગ મળશે જોઈએ. વળી દ્રપદી પરાધીન થયેલી તથા સંકટમાં પડેલી છતાં તે સ્થળે પૂજા કેવી રીતે કરી શકે તે વિચારી જુઓ! વળી જે કુમતિ લખે છે કે ટ્રિપદિએ પુર્વ જન્મમાં સાત કામ અયોગ્ય કર્યા છે માટે તેની કરેલી પૂજ્ય પ્રમાણુ નહિ તેને ઉત્તર–આ ઉપરથીત ટુંકો અને અક્કલહીન જેઠમલજી મહાવીર સ્વામીને પણ સાચા તિર્થંકર નહિ માનતા હોય; કેમકે શ્રી મહાવીર સ્વામીના જીવે પણ પૂર્વ જન્મમાં કેટલાએક અયોગ્ય કામ કર્યા છે. ૧ મરીચીના ભાવમાં દિક્ષા વિરાધી તે અયોગ્ય. ૨ ત્રિરંડિઆ નવે વિષ બનાવ્યો તે અયોગ્ય. ૩ ઉત્સુત્ર પરૂપણા કરી તે અયોગ્ય. ૮ નીયાણું કર્યું તે અયોગ્ય, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy