SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સમકિત સોદ્ધાર. અર્થ.ચિરતદેવતાએ એ કાર્ય કર્યું છે. હે દેવાણુપ્રીય! તમારે એ આચાર છે, તમારૂ એ કર્તવ્ય છે, તમારી એ કરણું છે, તમારે એ આચરવા યોગ્ય છે, વળી છે અને સર્વ તિર્થકરોએ પણ આશા દીધી છે. * આ પ્રમાણે ભગવંતે કહ્યા પછી તે અભિયોગીક દેવતા પ્ર ને વંદના નમસ્કાર કરીને પુવોકત સર્વ કાર્ય કરતા હતા. આ પાઠમાં જે કુમતિ કહે છે કે “સૂર્ય દેવતાને અભિગમન કરવા યોગ્ય કશે એમ કહ્યું, પણ એમ ન કહ્યું કે ભગવંતને રહેવા યોગ્ય કરશે તેને ઉત્તર–દેવતાને આવવા યોગ્ય કરો એમ કહ્યું તેનું કારણુ એ છે કે દેવતાને અભિગમન કરવાની એટલે રહેવાની જગ્યા અતિ સુંદર હોય છે, મનુષ્ય લોકમાં તેવી ભૂમિ હોતી નથી, માટે સૂયાભનું વચન તે જમીનના વિશેષણ રૂપ છે અને તેમાં ભગવંત જ બહુમાન અને ભકિત છે એમ સમજવું.. - ૯ ના થય એ બે શબ્દનો અર્થ જળના ઉપજેલા અને સ્થળના ઉપજેલા એવી છે તે ફેરવવા માટે જે કુમતિ કહે છે કે જસાભના વકે પુષ્પની વણી કરી ત્યાં પુ વદ વિશ્વ એટલે કુલનું વાદળ વિકુવે એમ કહ્યું છે માટે તે કુલ વૈકીય ઠરે છે અને તેથી અચિત પણ છે. તેનું આ લખાણુ મિથ્યાછે, કારણ કે કુલની વણી કરવા યોગ્ય વાદળ વિક છે પણ કુલ વિદુર્થી નથી, માટે તે કુલ સચિતજ છે. વળી તે લખે છે કે “દેવકૃત વિદીય કુલ હોય તે તિ સચિત નહિ” તે પણ અસત્ય છે; કારણ કે દેવકૃત વિક્રીય વસ્તુ દેવતાના આત્મ પ્રદેશ સંયુક્ત હોય છે માટે સચિત જ છે, અચિત કહેવાય નહિ. વળી ચોત્રીશ અતિશયમાં પુષ્પવરીને અતિ શકે છે તે જેઠો કુમતિ વક્ત નથી પ્રભુના પુણ્ય પ્રભાવથી છે” એમ કહે છે તે ખોટું છે, કારણ કે (૩૪) અતિશયમાં () જન્મથી (૧૧) વાતિકર્મ ક્ષયથી અને (૧૯) દેવકત છે, તેમાં પુષ્પવૃષ્ટીનો અતિશય દેવકૃતમાં કહ્યું છે. આ પ્રમાણે અતિશયની વાત શ્રી સમ વાયાંગ સુત્રમાં પ્રસિદ્ધ છે. કેટલાએક ઢેઢક આ જગ્યાએ વય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy