SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યા તથા વિજ્યપળીએ છમપ્રતિમા પૂછે છે તે વિષે. ૧૧ કારણ કે નાટક કરવું એ આરિહંત ભગવંતની ભાવપૂજમાં છે અને તેનું તે શાસકારે અનંત ફળ કહ્યું છે, માટે તિ છનારાજ કતેગ્યા છે. શ્રીનંદિમુત્રમાં પણ એ પ્રમાણે કહેલું છે અને સુભ પણ મોટો લાભ ચિંતવીનેજ પ્રભુ પાસે નાટક કર્યું છે. ૩ ત્રીજો પ્રશમાં ચા શબ્દનો અર્થ પરભવ છે એમ જેઠા રિખે સિદ્ધ કર્યું છે તે ખરૂ છે માટે તેમાં કોઈ વિવાદ નથી. ૪ આ પ્રશ્નમાં સુભે પોતાના સેવક દેવતાને કહ્યું એ વાત જેઠાએ આપણું લખી છે તેથી શ્રીરાયપશેણી સુત્રને આધારે અને વિસ્તારથી લખીએ છીએ. સુભ દેવતાએ પોતાના સેવક દેવતાને બોલાવીને કહ્યું કે હે દેવાણુકીય! તમે આ મહાકલ્પા નગરીએ શાળવન વિશે જ્યાં શ્રી મહાવીર ભગવંત સમવસર્યા છે ત્યાં જાઓ, જઈને ભગવંતને વંદના નમસ્કાર કરે, તમારૂ નામ ગોત્ર કહી સંભળાવે, પછી ભગવંતની સમીપે એક યોજન પ્રમાણુ જગ્યા વાયરાએ કરીને ઝાડ પાન, કાંટા, કાંકરા અને અશુચી વિગેરેથી રહીત (સાફ) કરો -- રીને ગોદકની વકી કરશે કે જેથી તમામ રજ શાંત થઈ જાય એ ટલે ઉડે નહિ, પછી જળ સ્થળને વિષે ઉપજેલા કુલની વણી, ડીંટ. નીચા અને પાંખડી ઉપર રહે તેમ જાનુપ્રમાણુ કર, કરીને અનેક પ્રકારની સુગધી વસ્તુઓવડે ધુપ કરો યાવત દેવતાઓને અભિગમન કરવા યોગ્ય કશે. સંભ દેવતાનો આ આદેશ અંગીકાર કરીને અભિગીક દેવતા વિદીય સમુદલાત કરે, કરીને ભગવંત સમીપે આવે, આવીને વંદના નમસ્કાર કરીને કહે કે અમે સુભના સેવક છીએ અને તેના આ દેશથી દેવના ચૈત્યની પરે આપની પપાસના કરશું. આવાં વચન સાંભળીને ભગવતે કહ્યું. પતઃ શ્રીરાય પોણી સુવે १ पोराणमयं देवा २ जियमेयं देवा ३ कियमेयं हैमा कराणज्जमेयं देवा ५ आचिन्नमयं देवा ६ अभणुनायमेयं देवा Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy