SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યાભે તથા વિજ્યપોળીગ્મે જીનપ્રતિમા પૂછે તે વિષે. ૧૧૯ ચવ એ બે શબ્દનો અર્થ જળસ્થળની જેવા કુલ કહેછે પણ ઐતે બે શબ્દનો અર્થ સર્વ શાસ્ત્રો તથા વ્યાકરણની વ્યુત્પત્તિને અ નુસારે જળ અને સ્થળના ઉત્પન્ન થયેલા એવોજ થાયછે. જેમ, પાચ=પૈક કહેતા જે કાદવ તેને વિષે ઉત્પન્ન થયેલ તે કમળ અને તનT=તન એટલે શરીર થકી ઉત્પન્ન થયેલ એટલે પુત્ર એવા અર્થ થાયછે;આવા ઘણા શબ્દો ભાષાની અંદરછે.વળી જ” શબ્દનો અર્થ પણ ઉત્પન્ન થવું એજછે, તોપણ મુર્ખ ટુંકો પોતાનો કુમત પન કરવા માટે મનમાનતી રીતે અર્થ કરેછે તે તમામ મિથ્યાછે. C સ્થા ૬ જેવો કુમતિ કહેછે કે “ભગવંતના સમવસરણમાં જો સચિત કુલ હોય તો શેઠ, સાહુકાર, રાળ, સેનાપતિ પ્રમુખને પાંચ અભીંગન સાચવવા કહ્યાછે તેમાં સચિત બહાર મુકવું કહ્યુંછે અને અંચિત લઈ જવાનું કહ્યુંછે કે કેમ મળરો !' તેનો ઉત્તર—સચિત - વસ્તુ બહાર મુકવી કહીછે તે પોતાના ઉપભોગની સમજવી પણ પૂજાની સામગ્રી સમજવી નહિ. જો સચિત બહાર મુકી જવું અને અચિત લઇ જવું એમ એકાંત હોય તો રાજાના છત્ર, ચાંમર, ખડ્ગ, ઉપાનહ, અને મુગટ વિગેરે અચિતછે પણ અંદર કેમ લઈ જવાતા નથી ! વળી પોતાના ઉપભોગની એટલે ખાવાપીવાની કોઇ પણ વસ્તુ અચિત હોય તો તે શું પ્રભુના સમવસરણમાં લઈ જવાશે? નહિ લઈ જવાય, માટે એમ સમજવું કે પોતાના ઉપભોગતી એટલે ખાવા પીવાની વસ્તુ સચિત હોય કિંવા અચિત હોય પણ તે બહાર રાખવાની છે અને પૂજાની સામગ્રી સચિત હોય કિંના અચિત હોય પણ લઈ જવાનીજ છે. ૭ જેો કુમતિ કહેછે કે “ જો કુલ સચિત હોય તો સાધુને તેનો સંટ થાય અને તેથી જીવ વિરાધના થાય તે કેમ બને છ તેનો ઉત્તર-જેમ એક યોજન માત્ર જેસમવસરણ ભૂમિ તેને વિષે પરિમિત સુરા સુરાદિકનો જે સંમર્દ તે થયો છતાં પણ પરસ્પર કાંઇ ખાધા થતી નથી; તેમજ જાનુપ્રમાણ નાખેલા મંદાર, મચકુંદ, કમળ, બકુલ, માલતી, મોગરા વગેરે કુન્નુમ સમુહ તેઓની ઉપર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy