SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સમકિત સત્યાહાર, થાય છે, કેમકે ઇનબીંબ નિર્વિકારનું હેતુ છે. આ બાબતમાં જે હક શ્રી પ્રશ્નવ્યાકરણનો પાઠ નાંખીને તેના અર્થમાં લખે છે કે જનમુર્તિ પણુ જેવી કહી નથી પરંતુ એ પ્રમાણેનું તેનું લખા- . ણુ મિથ્યા છે, કારણ કે શ્રી પ્રશ્નવ્યાકરણમાં જનપ્રતિમા જેવાનો નિવેધ નથી પરંતુ જે મુર્તિને દેખવાથી વિકાર ઉત્પન્ન થાય છે તેને લેવાનો નિષેધ છે. આ સુત્રાર્થમાં જે કુમતિ ચિત્ય શબ્દનો અર્થ જનપ્રતિમા કહે છે અને અગાઉ તેણે લખ્યું છે કે ચૈત્ય શબ્દનો અર્થ છન પ્રતિમા થતોજ નથી પરંતુ સાધુ અથવા શાન એવો અર્થ થાય છે. ટુંકો! વિચારો કે ચિત્ય શબ્દનો અર્થ જે સાધુ કહેશો તો તમારા કહેવા પ્રમાણે સાધુની સન્મુખ જેવું નહીં અને જ્ઞાન કહેશો તે જ્ઞાન એટલે પુસ્તકની અથવા સાનીની સન્મુખ જેવું નહીં એમ ઠરશે. વળી પુર્વત પાઠમાં ઘર, તોરણ, સ્ત્રી પ્રમુખને જોવાની ના કહી છે તો ટૂંકો ગોચરી કરવા જાય છે ત્યાં ઘર, તોરણ, સ્ત્રી વિગિરે સર્વે હોય છે તેને ન જોવા માટે જેમ મોઢે પાટો બાંધે છે તેમ આંખે પાટો કેમ બાંધતા નથી! જેઠાએ પ્રત્યેકબુધ વિગેરેની હકીકત લખી છે તિને પ્રત્યુત્તર (૧૩) મા પ્રશ્નોત્તમાં લખાઈ ગયો છે. જે કુમતિ કહે છે કે “જનપ્રતિમાને દેખીને કોઈ પ્રતિબોધ પામ્યું નથી તેને ઉત્તર–શ્રી રિષભદેવની પ્રતિમા દેખીને આ કુમાર પ્રતિબોધ પામ્યા છે અને શ્રી દસકાલિક સુત્રના કર્તા શ્રી સીઝંભવસુરિ શાંતિનાથની પ્રતિમાને દેખીને પ્રતિબોધ પામ્યા છે. કહ્યું છે કે – सिझंभव गहणर जिणपडिमा दंसणेण पडिबदो - જો ઢકો એમ કહેશે કે આ પાઠ તો નિર્યુક્તિનો છે અને નિયુક્તિ અમે માનતા નથી તેને કહેવાનું કે શ્રી સમવાયાંગ, શ્રી ભગવતી, શ્રી નંદી તથા શ્રી અનુયોગ્યદ્વાર સુત્રના મુળપાઠમાં નિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy