SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રામણની પુતળી ન જોવી કહી છે તે વિષે. ૧૪૩ વળી સુભે ધર્મ વ્યવસાય લઈને પ્રથમ છિનદાઢા તથા જન પ્રતિમા પુછે. જો કે ત્યાર પછી બીજી વસ્તુની પુજા કરી છે - રંતુ ત્યાં પ્રણામ કર્યો નથી, નમુળુણું કહ્યું નથી, માટે તેણે જનપ્રતિમા તથા છનદાઢાની પુજા કરી છે તે સમદીપણુનીજ સમજવી શ્રી ઠાકુંગસુત્રના પાંચમા ઠાણુમાં સમદ્રથી દેવતાના ગુણ ગ્રામ કરે તે સુલભબોધી થાય એમ કહ્યું છે. યતઃ पंचहिं ठाणेहिं जीवा सुलहबोहित्ताए कम्म पकरेति तंजहा आरिहंताणं वणं वयमाणे जाव वि वक्तवबंभचेराणं देवाणं वणं वयमाणे. વિચારો કે જેના ગુણ ગ્રામ કરવાથી જીવ સુલભબોધી થાય છે તિઓએ કરેલી પુજા વિગેરે ધર્મકરણનું સફળ કેમ ન હોય? અર્થાત હોય જ. ઈતિ. રર. ચિત્રામણની પૂતળી ન જેવી કહી છે તે વિષે. શ્રી દકાલિક સુત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે કે ભીંત ઉપર સ્ત્રીની મુર્તિ ચિલી હોય તિ સાધુએ જેવી નહીં, કારણ કે તિને દેખવાથી વિકાર ઉત્પન્ન થાય છે. યતઃ चित्तभितंनाणझाए, नारेवासुअलंकियं ॥ भरखरंपिवदट्टणं, दिद्विपडिसमाहरे ॥१॥ અર્થ-ચિત્રામણુની ભીંત પ્રત્યે ન જોઈએ તેને વિષે સ્ત્રી પ્રતિતિ અલકત હોય તે વિકાર ઉપજવાનું હેતુ છે માટે જેમ સુર્ય * સામું જોઈને હણી સંતરી લઈએ તિની પરેજ ચિત્રામણ દેખીને દ્રષ્ટી સંહરી લેવી. જેવી રીતે ચીત્રામની પુતળી લેવાથી વિકાર ઉત્પજ થાય છે તેવી જ રીતે જીનપ્રતિમાના દર્શન કરવાથી વૈરાગ્ય ઉત્પન્ન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy