SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ જનમંદિર કરાવવા તથા જનપ્રતિમા ભરાવવા વિશે. ૧૪પ યુકિત માનવી કહી છે અને તેમ નથી માનતા તેનું શું કારણ જ્યારે જૈનમતના શાસ્ત્રને નથી માનતા ત્યારે નીચ લોકોના પંથન માન. કારણ કે કેટલો એક તમારો આચાર વ્યવહાર તેની સાથે મળતો આવશે. ર૩ જીનમંદિર કરવાથી તથા જીનપ્રતિમા ભ રાવવાથી બારમે દેવલોક જાય તે વિષે. શ્રી મહાનિશીથ સુત્રમાં કહ્યું છે કે જનમંદિર કાવવાથી - મદછી શ્રાવક યાવત બારમા દેવલોક સુધી જાય. યતા काउंपिजिणायणेहिं, मंडिआसव्वमेयाणवढें ।। दाणाइचउक्केणं,सदोगळेज अच्चुयंजाव ॥१॥ આ વાત અસત્ય ઠરાવવાને વાતે જેઠા નિજવે લખ્યું છે કે બહેરાં પ્રતિમા કરે મંદબુધિયા દક્ષિણદિશીના નારકી થાય.” તિનું આ લખાણ મહા અસત્ય છે. જેનામતના કોઈ પણ શાસ્ત્રમાં એમ લખ્યું નથી તે છતાં જેઠા કુમતિએ ઉત્સુત્ર લખતા કાંઈ પણ વિચાર કર્યો નથી. જે જેઠો ઢક વર્તમાન સમયમાં હોત તો પંડીતોની સ. ભામાં તેની સાથે ચરચા કરીને તેનું વદન કાળું કરાવીને તિના મુખમાં જરૂર સાકર દેત, કારણકે જુઠું લખવાવાળાને એવો જ દંડ હોવો જોઈએ. વળી જેઠો લખે છે કે શ્રેણક રાજાને મહાવીર સ્વામીએ - હ્યું કે કાળક સુરીઓ ભેસા ન મારે, કપીલા દાસી દાન આપે, પુ આ શ્રાવકનું સામાયિક વિચાતુ લે અથવા તે નવકારશી ભાવ પચ્ચખાણ કરે, તો તું નકે ન જાય. આ ચાર વાત કહી પરંતુ જી. નપુજા કરે તો નર્ક ન જાય એમ ન બતાવ્યું તેને ઉત્તર–કો જેટલા જૈનશાસ્ત્ર માને છે તિમાં આ વાત મુદલ છે જ નહિ તે પણ અમે તે બાબતને સંપુર્ણ ખુલાસો છા પ્રશ્નોત્તરમાં લખી ગયા છીએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy