SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સભ્યોહાર, વાપરવાથી સારા ફળની પ્રાપ્તી થાયછે, અને સુ શ્રાવકોનું દ્રવ્ય ત » ક્ષેત્રોમાં વપરાતું આવ્યુંછે અને વપરાયછે એમ સિદ્ધ થાયછે. આ પ્રસંગમાં જેઠા ટુંકે શ્રી દશવૈકાલિકની નીચે લખેલી ગાથા લખીછે. पिंड सिज्जचवथ्थंच, चउथं पायमेवय ॥ अकप्पियं नइ छेज्जा, पडिगाहिंचकप्पियं ॥४८॥ આ શ્લોકનો અર્થ પ્રગટપણ એટલોજછે કે ચ્યાહાર, સજ્યા, વસ્ત્ર અને પાત્ર અકલ્પનિક ન લેવું; અને કલ્પનિક લેવું.” તોપણુ જેઠા રુંઢકે ડાંડો અકલ્પનિક ઠરાવવા માટે મ્મા શ્લોકના અર્થમાં ડાંડો એ શબ્દ લખી દીધોછે. જો કે તેના લખાણમાં પણ ડાંડો અકલ્પનિકછે અમ જેવો સિદ્ધ કરી શકયો નથી તોપણ સાધુને ડાંડો રાખવાનું સુત્રમાં કહ્યુંછે તે લખીએ છીએ. શ્રો ભગવતી સુત્રમાં વિધિવાદે ડાંડો રાખવો કહ્યોછે અન એ પાઠ પ્રથમ પ્રશ્નોત્તરમાં લખ્યો છે. શ્રી ઓધનિયુક્તી સુત્રમાં ડાંડાની શુદ્ધતા નિમિત્તે ત્રણ ગાથાઓ કહેલીછે. વળી શ્રી દશવૈકાલિક સુત્રમાં પણ વિધિવાદે ફંડ મા'' આ શબ્દ કરીને ડાંડો ડિ લેહવો કહ્યાંછે. et આ પ્રમાણે સુત્રોમાં કહ્યા છતાં અજ્ઞાની ઢુંઢકો કાંઈ પણ સમજ્યા વગર તદ્ન ચ્યસત્ય રીતે તે ખામતનું ખંડન કરેછે ( અગર જો કે થઈ શકતું તો નથી.) તે તેઓની મુર્ખાઈની નિશાનીછે. પ્રશ્નને અંતે જેડા દંઢકે “સાત ક્ષેત્રે દ્રવ્ય વપરાવોછો તેથી ચોટાના ચોર થાઓછો” એવું મહામિથ્યાત્વના ઉદયથી લખ્યુંછે પણ તેનું તે લખવું ઉપરના ષ્ટાંતોથી અસત્યછે તેવું સિદ્ધ થયુંછે, કારણ કે સુત્રોમાં સાત ક્ષેત્રે દ્રવ્ય વાપરવું કહ્યુંછે, ને તે પ્રમાણ પ્રસિદ્ધ રીતે શ્રાવકો દ્રવ્ય વાપરેછે, તેથી તેઓ પુન્ય ખાંધ એ ટલુંજ નહિ પણ ઘણી પ્રશંસાને પાત્ર થાયછે, એ વાત કાંઇ છાની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy