SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રોપદીએ જનપ્રતિમા પુછે છે તે વિષે નથી. પરંતુ ખરી રીતે તપાસ કરતાં ચાટાના ચોરને ઢંઢકો છે, કા-રણકે સુત્રોમાં કહેલી તમામ વાત ઉથાપે છે. સુત્રો ઉથાપે છે, અર્થ ફેરવે છે. શાસ્ત્રોક્ત વિષ ન રાખતાં વિપરીત વિશે ફરે છે, વિગેરે તને મામ બાબતો ધ્યાનમાં લઈને તપાસી લેતા ઢંઢકો ચિટાના ચોરે છે એટલું જ નહિ પણ તેઓ શાસનના અધિપતિ શ્રી છનરાજના પણ ચોર છે અને તેથી તેમને નિશ્ચયે રાજ્યદંડ (અનંત સંસાર) પ્રાપ્ત થવાનો છે. ઈતિ. ૧૯ દ્રૌપદીએ જનપ્રતિમા પૂછે તે વિષે. ૧૯મા પ્રશ્નોત્તરમાં ટ્રિપદીએ જનપ્રતિમા પુછે છે તેને સર્વ રીતે નિષેધ કરવાને જે કુમતિએ ઘણું કુતર્ક કર્યો છે પરંતુ તિ સવે ખોટા છે માટે તેના અનુક્રમ પ્રમાણે પ્રત્યુત્તર લખ્યા છે. શ્રી શાતા સુત્રમાં પદીએ જનમંદિરમાં જઈને જનપ્રતિમાની સત્તરભેદી પુજા કરી, નમુગ્ધ કહ્યું એવા પ્રત્યક્ષ પાડે છે. ત્યતા तएणं सा दोवइ रायवरकन्ना जेणेव मन्जणघरे तेणेव उवागच्छइ मज्जणघरं अणुप्पवेसइ न्हाया कयबलीकम्मा कयकोउअ मंगल पायच्छित्ता सुद्ध पावेसाई वथ्थाई परिहियाई मज्जणघराउ पडिणि खमइ जेणेव जिणधरे तेणेव उवागच्छह जिणघरं अणुपविसई पविसइत्ता आलोए जिणपडिमाणं पणाम करेइ लोमहथ्थयं परामुसइ एवं जहा सुरियाभो जि ण पडिमाउ अच्चेइ तहेब भाणियव्वं जाव धुवं डहइ धुवं डहइत्ता वामं जाणु अंचेइ अंचेइत्ता दा Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy