SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામી અષ્ટાપદે ચડયા તે વિષે. ૨ શ્રી મહાનિસીથ સુત્રમાં કહ્યું છે કે જીનમંદીર બનાવયા વાળા ખારમા દેવલોક સુધી જાયછે યતઃ काउंपिजिणायणेहिं, मंडेिआसव्वमेयणिवङ्कं ॥ दाणा इचउक्केण, सड्रोगच्छेज्ज अच्युयंजावनपरं ॥ અર્થ. જીન મંદીર કરાવીને પૃથ્વી પટ્ટમંડીત કરીને અને દા નાદીક ચારે ( દાન, શિયળ, તપ, ભાવ ) કરીને શ્રાવક અચ્યુત દેવલોક સુધી જાય, ઉપરાંત ન જાય. ૩. શ્રી આવશ્યક સૂત્રમાં વગ્યુર શ્રાવકે શ્રી પુરિમતાલ નગરમાં શ્રી મલ્લિનાથજીનું જીનમંદીર બનાવીને ઘણા પરિવારે યુક્ત જીન પુજા કર્યાનો અધિકારછે યતઃ तत्तोयपुरिमताले, वग्गुरइसाणअच्चएपडिमं ॥ માર્જનિાયબપત્તિમાં, અન્નાર્થાનત્રયોના ૫રૂપા ૪. શ્રી આવશ્યકમાં ભરત ચક્રવર્તિએ જીનમંદીર બનાવ્યાનો અધિકાર કહેલોછે યતઃ शुभसयभाउगाणं, चउवीरांचे व जेणघरेकासि | सव्वाणाणपाडेमां, वन्नपमाणे हि नियएहिं ॥ ८९ ॥ અર્થ.—સો ભાઇઓના સો ચુભ અને ચોવીશ તિર્થંકરના જનમંદીર તેમાં સર્વે તિર્થંકરની પ્રતિમાઓ પોતપોતાના વર્ણ તથા શરીરના પ્રમાણયુક્ત ભરત ચક્રવતિએ શ્રી અષ્ટાપદ પર્વત ઉપર ભરાયેલીછે. પ ૫. તેજ સુત્રમાં પ્રભાવતી રાણીએ જીનમંદીર ખનાવ્યાનો તથા નૃત્યાદિક જીનપૂજા કર્યાનો અધિકારણે યત: ૧ બારમા દેવલોકનું નામ અચ્યુત દેવલોક ૨ દેરાસર. ૩ નૃત્ય પુજા એ સત્તરભેદી પુજા માંહેલી (૧૬ ) મી પુજાછે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy