________________
૨૪
સમકિત સભ્યોાર.
૧ જંબુ સ્વામીની આઠ સ્ત્રી, ૨ પાંચા સત્તાવીશની દિક્ષા.
૩ મહાવીર સ્વામીના સત્તાવીશ ભવ. ૪ ચંદનમાળાએ અડદના ખાકુળા વહોરાજ્યા૫ ચંદનબાળા દૂધીવાહન રાજાની પુત્રિ, ૬ ચંદનબાળા ધનારાને ત્યાં રહી.
૭ ચંદનમાળાએ છ મહીનાનું પારણું કરાવ્યું. ૮ સંગમ દેવતાનો ઉપસર્ગ.
૯ શ્રીમહાવીર સ્વામીને ખીલાનો ઉપસર્ગ.
૧૦ શ્રીમહાવીર સ્વામીએ (૧૪) ચોમાસા નાલંદે પાડે કર્યા. ૧૧ શ્રીમહાવીર સ્વામીને પુરણુશ, અડદને ખાકુળ પ્રતિલાલ્યા. ૧૨ શ્રીમહાવીર સાથે ગૈતમ સ્વામીએ વાદ કર્યા.
૧૩ શ્રીમહાવીર ચંડકોશીઆ નાગને પ્રતિમોધ્યો.
૧૪ શ્રીમહાવીર સ્વામીએ મેરૂપર્વત કંપાળ્યો.
૧૫ ચેડા રાજાની સાત પુત્રી સતી છે તે.
૧૬ અભય કુમારે મહેલ બાળ્યો તે.
૧૭ શ્રેણીકરાજા ચાર ખોલ કરે તો નર્ક ન જાય તે. ૧૮ શ્રેણીક રાજાને સમજાવવા સારૂ અગડખંભ બનાવ્યો કહોછો તે.
૧૯ શ્રી પ્રમાચંદ રાજાનો અધિકાર
૨૦ દીવાળીને દિવસે અઢાર દેશના રાજાએ પોસહુ કર્યા છે. ૨૧ શ્રીમહાવીર સ્વામીના સઘળા તપ.
૨૨ શ્રીમહાવીર સ્વામીનો જમાળી ભાણજ ૨૭ શ્રી મહાવીર સ્વામીનો જમાળી જમાઈ.
૨૪ ત્રિશલા રાણી ચેડા રાજાની મહેન ૨૫ શ્રી કરકંડુ રાજા પદમાવતીના પુત્ર.
૨૬ શ્રી નમીરાજા, મદનરેખા, અને જીગભાડુનું ચિત્ર, ૨૭ શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તિની કથા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org