SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ટુને પ્રશ્ન. ૧૦૦ વિહાર કર્યાને બદલે ઉઠયા કહો છોતિ ક્યા? ઉઠવા એટલે દીઉઠયો કે શું તે કાંઈ સમજતુ નથી.. ૧૦૧ એક જણ લોગસ્સ બોલી જાય ને સેને કાઉસગ્ન થાય તિ ક્યા? ૧૦૨ પજુસણુમાં અંતગડ દશાંગ સુત્રજ વાંચો છો તે ક્યા? ૧૦૩ કેટલાએક ગામમાં કલ્પસૂત્ર વાંચો અને માનતા નથી તે ક્યાં ? ૧૦૪ કોઈ રિખ મરી જાય ત્યારે પુસ્તક વિગેરેના ગૃહસ્થની પિઠ ભાગ પાડીને વહેચી લ્યો છો તે કયા ? દ્રષ્ટાંત–શ્રી લીંબડીમાં દેવછરીખનું ઘણું તકરાર થયા બાદ બાર ભાગે વહેંચાયેલું છે. - ૧૦૫ શ્રી ધળે તથા લીંબડીમાં પિસા વિગેરે નાંખવાના ભંડારા કર્યા છે તે ક્યા ? ૧૦૬ શ્રી ધાનેરામાં વાડી કરી છે તે ક્યા ? ઉપર પ્રમાણ (૧૦૬) પ્રશ્ન ઢંઢકોના આચાર વિગેરેના સબંધના લખિલા છે, તે ઉપર વિચાર કરવાથી સ્પષ્ટ રીતે માલમ પડશે કે તેઓને આચાર વ્યવહાર જન શાસ્ત્રોથી વિરૂધ છે. સંગી જૈન મુનિઓ દેશ દેશમાં વિચરે છે પણ તિઓના ઉપગરણ, અને ક્રિયા વિગેરે ઘણુ કરીને સરખી જ હોય છે, અને દંઢકોના મારવાડ, મેવાડ, પંજાબ, માળવા, ગુજરાત, તથા કાઠીઆવાડ વિગેરે દેશોમાં રહેનાર રિખોના ઉપગરણ, પોસહ પ્રતિક્રમણની વિધિ અને ક્રિયા વિગેરે જુદી જુદી તરેહની છે તે ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે તે સર્વેની ક્રિયા વિગેરે સ્વકળ ક. લ્પિત છે, શાસ્ત્રાનુસાર નથી. હંઢકો મિથ્યાત્વના ઉદયથી બત્રીશજ સુ માનીને બાકીના સુત્ર, પંચાંગી, તથા ધર્મ ધુરંધર પુર્વધારી પુત્વચાના કરેલા ગ્રંથો, પ્રકરણે વિગેરે માનતા નથી તેને અમે પુછીએ છીએ કે નીચે લખેલા અધિકાર તમે માનો છો તે તમારા માન્ય કરેલા બત્રીશ સુત્રના મુળમાં તે કોઈપણુ ઠેકાણે છે નહિ ત્યારે કયાંથી માનો છો? તિની યાદ નીચે પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy