SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સલવાદ્ધાર ચારણ કહ્યા છે. અને સામો અથવા ઉપર જે દિશાને વિષે વાય જતો હોય તે દિશાએ તેજ આકાર પ્રદેશની શ્રેણીને આશ્રય કરીને તેની સાથે જ ચાલે તેને વાયુચારણ કહ્યા છે તે જ પ્રમાણે જે પાચારણ સુર્યના કિરણની નિશ્રાએ કરી અવલંબીને ઉત્પત્તિ છે. ૧ શ્રી ભગવતી સુત્રમાં સતક ત્રીજે ઉદેશે પાંચમે કહ્યું છે કે સંઘના કાર્ય માટે સાધુ લબ્ધી ફોરેવેત પ્રાયશ્ચિત લાગતુ નથી થતા सेजहानामएकतिपुरिसेअसिचम्मपायगहायगच्छे जाएवामेवअणगारोविभाविअप्पाअसिचम्मपायहथ्थ किच्चएणंअप्पाणणंउड़वेहासंउप्पइज्जा?हंताउप्पइज्जा અર્થ– જેમ કોઈ પુરૂષ અસિ જે તરવાર અને ચર્મપાત્ર ચહણ કરીને જાય, તિમ ભાવી આત્મા અણુગાર જે તિ અસિ, ચ પાત્ર છે હાથને વિષે જેને એવા (સંપાદકને કાર્ય તે આકાશને વિષે ઉત્પત્તિ કે જાય? હાગતમ! જય, ઉપર પ્રમાણે ભગવતે કહ્યા છતાં જે અક્કલહન લખે છે કે લબ્ધિ ફોરવવાથી સર્વત્ર પ્રાયશ્ચિત લાગે છે પણ તિણ સર્વત્ર લખેલું છે તિ જુઠું છે. આ પ્રશ્નને અંતે (૧૫૦૦) તાપસ કેવળી થયા છે તે બાબત ખોટી ઠરાવવા માટે જે લેખ છે કે મહાવીર સ્વામીને તે સાતો કેવળીની સંપદા છે અને મૈતમ સ્વામીના શિષ્ય કહેશો તે તેને પણ સિદ્ધાંતમાં ઠામ ઠામ પાંચસે શિષ્ય કહ્યા છે તેનો ઉત્તર–મહાવીર સ્વામીના શિષ્ય સાતસે કેવળી મોક્ષે ગયા છે તે સત્ય છે, પરંતુ તમ સ્વામીના શિષ્ય તેથી જુદા છે; આ વાત સમજવામાં ન આવી તે મિથ્યાત્વને ઉદય છે, અને તમ સ્વામીને પાંચર્સ શિષ્ય સિદ્ધાંતોમાં કામઠામ કહ્યા છે એમ જેઠમલજી લખે છે તિ અસત્ય છે. કારણકે કોઈપણ સુત્રમાં ગતમ સ્વામીના પાંચ શિષ્ય કહ્યા નથી. કહ્યા હોય તે એક જગ્યાએ તે દેખાડો? વાહરે! જેઠમલજી દેવાનાં પ્રીય!! ૧ વધારે વિસ્તારને વાતે જુઓ પ્રવચનસારોદ્ધાર કાર ૬૮. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy