SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સમકિત સભ્યોહાર. કારણ કે સૂત્રમાં દાઢા ઉપર નથી એમ કહેલું નથી. ૨૦ શ્રી યજાવાસૂત્રમાં છદમસ્થ આહારકની એ સમયની સ્થિતિ કહી અને પ્રકરણે ત્રણ સમય આહારક કહ્યાછે તેનો ઉત્ત ૨—શ્રીભગવતિસૂત્રમાં પણ ત્રણસમયની આહારકની સ્થિતિ કહીએ. વળી શ્રી ભગવતિસૂત્રમાં ચાર સમયની ગ્રિડુ ગતિ કહી અને પ્રકરણે પાંચ સમયની ઉત્કૃષ્ટી વિગ્રહ ગતિ કહી તેનો ઉત્ત ૨-બહુળતાએ ચાર સમયની વિગ્રહગતિ હોયછે તેથી સૂત્રમાં એમ કહ્યું છે પરંતુ કોઇ વખત પાંચ સમયની પણ વિગહગ્રતિ હોય છે તેથી પ્રકરણે પાંચ સમયની ઉત્કૃષ્ટી કહીછે. ૨૧ શ્રી સમવાયાંગસૂત્રમાં આચારાંગનું મહાપરના અ ધ્યયન નવમું કહ્યું અને પ્રકરણે સાતમું કહ્યું એમ જેઠાએ લખ્યું, પરંતુ શ્રી સમવાયાંગજીમાં વિજયમુહૂર્ત બારમું કહ્યું છે અને જંબુ દ્વીપપન્નતિમાં સતરમું કહ્યું છે તેવું કેમ? ૨. શ્રી સમવાયાંગસૂત્ર ચોપનને સમાયે ચોપન ઉત્તમ પુરૂષ કહ્યા અને પ્રકરણે ત્રેસઠ કહ્યા એમ જેો લખેછે, પરંતુ સવાયાંગછમાં મલ્લીનાથને સત્તાવનર્સ મનપર્યવજ્ઞાની કહ્યા અને જ્ઞાતાજીમાં આનેં કહ્યાછે તે તો સૂત્રોમાં પરસ્પર વિરોધ છે તેવું કેમ ? ૨૩. શ્રી પાવાસત્રમાં સંતુષ્ઠિત મનુષ્યને સર્વ પાપ્તિએ પાપો કહ્યોછે અને પ્રકરણમાં ત્રણ સાડીત્રણ પાપ્તિ કહીછે તેનો ઉત્તર-શ્રી પાવણાસ્ત્રના પાઠનો અર્થ જેવા મુઢમતિને ન આવડવાથી વિરોધ જણાવ્યો છે પરંતુ ખરો અર્થ વિચારતાં તે વાતમાં મોલકુલ વિરોધ નથી, ૨૪ શ્રી ભગવતિસૂત્રમાં જીવને સર્વ પ્રદેશે કર્યપ્રદેશ અનંત કહ્યા છે અને પ્રકરણે આઠ રૂચકપ્રદેશ ઉધાડા કહ્યાછે તેનો ઉત્તરભગવતિમત્રમાં કહ્યુ કે કંપમાનપ્રદેશ કર્મ બાંધેછે અને અકંપમાન પ્રદેરા કર્મ માંધતા નથી, માટે આઠ રૂચકપ્રદેશ અકંપમાન છે અને તેથી તે ઉધાડા છે. ૨૫ શ્રી ઉત્તરાધ્યયનમાં તાપ અને ઉદ્યોત વિગેરેના વિસા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy