SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ મુહપતિ બે સમુર્ણિમ જીવની હિંસા વિ. ૪૫ પણું માટે જ છે, તે જ્યારે કામ પડે ત્યારે મેઢા પાસે રાખીને બેલિવું. શ્રી નિતિમાં કહ્યું છે કે संपातिम रयरेणु पमज्जण ठावपति मुहपत्तिं. અર્થ–સંપતિમ અર્થાત માંખી મત્સરાદિ ત્રસ જીવોની રક્ષા માટે જ્યારે બોલે ત્યારે મુખત્રિકા મુખ આગળ રાખીને બોલે. - વળી જેઠા મુઢમતિએ શ્રી ભગવતી સુત્રો પાઠ તથા ટીકા લખી છે તે નિ કેવળ જુડી અને અશુદ્ધ છે; તેમાં વાયુકાયનું નામ પણ નથી, તો જેઠમલ મૃષાવાદીએ અર્થમાં લખ્યું છે તે વાયુકાયનું નામ ક્યાંથી કાઢયું? વળી તે અધિકાર તે શો છે, અને કો તે દેવતાને અધમ માને છે તે તેની નિરવદ્ય ભાષા ધર્મરૂપ કેમ ભાની? અને જો દેવતાને ધર્મ કરવાવાળા સમજે છે તે શ્રી છન પ્રતિમા પુજવાથી દેવતાઓ મફળની પ્રાપ્તિ કરી લે છે તેવું શ્રી -રાયપણું સુત્રમાં કહ્યું છે તે કેમ નથી માનતા? વળી કોની પેઠે મુહપતિ આખો દિવસ મોઢે બાંધી રાખવાનું કોઈ પણ જૈનશાસ્ત્રોમાં લખ્યું નથી એટલું જ નહિ પણ આ ખે દીવસ મુખપાટી બાંધવી તે કુલિંગ છે, દેખવામાં દૈત્યનું રૂપ દેખાય છે. ગાયો ભેંસો બાળકો અને મુગ્ધાઓ દેખીને ડરે છે, કુવા ભસે છે, લોકો મશ્કરી કરે છે; એ કવિ દેખીને હિંદુ, મુસલમાન, ફીરંગી, ઈચજો અને મોટા મોટા બુદ્ધિમાને આશ્ચર્ય પામે છે. દુકામાં એટલું જ કે જેટલી જૈનધર્મની નિંદા જગતમાં થયેલી છે તે સર્વે ઢકોએ મુખપાટી બાંધીનેજ કરાવેલી છે. વળી કોએ મુખે તે પાટી બાંધી પરંતુ નાક અને ગુદા (અો દ્વાર) ઉપર પાટી કમ ન બાવી? કારણ કે તે દ્વારના નિક. બિલા પવનને બાફથી પણ વાયુકાય જીવ મરતા હશે વળી શાસ્ત્રમાં લખ્યું છે કે જે સ્ત્રી હિંસા કરતી હોય તિના હાથથી સાધુઓ ભીક્ષા છે નહિ, તે દંઢકોની શ્રાવિકાઓ જેણે મુખ, નાક, ગુદા ઉપર પાટી બાંધી હોય તેના હાથથીજ રીખોએ ભક્ષા લેવી જોઈએ, કારણ કે તેઓ ન બાંધવાથી હિંસા માને છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy