________________
સમકિત સલ્મોદ્ધાર વળી મુખની અંદરથી નીકળતા પુલના સ્પરથી બે ઘડી પછી , સમુહિમ જીવની ઉત્પત્તિ શાસ્ત્રમાં કહી છે, તે દંઢકો મહા અજ્ઞાની મુહપત્તિ બાંધીને અસંખ્યાતા સમુકિમ જીવોની હિંસા કરે છે તે પ્રત્યક્ષ છે. શ્રી આચારાંગ સુત્રમાં શ્રુતસ્કંધ બીજે અધ્યયન બીજે ઉદેશે જે કહ્યું છે યતઃ __ सेभिरुकुवा भिख्कुणीवा उसासमाणेवा निसास माणेवा कासमाणेवा छियमाणेवा जंभायमाणेवा उ. ड्वाएवा वायणिसग्गेवा करेमाणेवा पुव्यामेव आस
यंवा पोसयंवा पाणिणा परिपेहित्ता ततो संजयामेव - મોરાળા ગાર વાળવા જના.
- ભાવાર્થ–ઉધાસ નિશ્વાસ લેતા, ઉધરસ ખાતા, છીંક ખાતા, બગાસુ ખાતા, ઓડકાર ખાતા, સાધુએ હાથે કરીને મોટું હાંકવું. તે વિચારે કે માં બાંધેલું હોય તે ઢાંકવું ? માટે જે કુમતિઓ મોઢે મુહપતિ બાંધીને ફરે છે તે સુત્ર વિરૂધજ છે.
ત્યાર પછી જેડા કે લખ્યું છે કે નાક ઢાંકવું કોઈ જગ્યાએ કહ્યું નથી તે મુખ બાંધવું પણ ક્યાં કર્યું છે તે બતાવશે? ' વળી શાસ્ત્રમાં મુહપત્તિ અને રજોહરણ ત્રસ જીવની જાણું માટે કહ્યું છે, અને તેને તે મુહપત્તિ વાયુકાયની રક્ષા માટે કહો
છે તે હરણુ શું વાયુકાયની હિંસા માટે રાખે છે. કારણ કે રજોહરણો આ દિવસ વારંવાર ફેરવવું જ પડે છે.
પ્રશ્નને અંતે જે કંદમતિ લખે છે કે પુસ્તકની આસાતના ટાળવા માટે મુહપતિ કહે છે તે ખોટું કહે છે આ લખવું તેનું અને સત્ય છે. કારણ કે ઉઘાડે મોઢે બોલવાથી મોઢાનું હુંક પુસ્તક ઉપર પડે તિથી આસાતના થાય છે તે વાત સંભવિત જ છે. વળી તેણે લ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org