SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સોદ્ધાર. ત્રમાં શતક (૮) મે રોગાદિક કારણે આધાકમી આહારની આશા છે, કારણ વિના નહિતિ પાઠ પ્રથમ પ્રશ્નોત્તરમાં લખી ગયા છીએ. તો આ પાઠ જેઠા હકે કેમ ન દીઠો, ભાવે તે તેને નેત્ર નહોતા, પરંતુ શું દ્રવ્ય પણ નેત્ર રહીત હતો? વળી શ્રી ભગવતિ સુત્રમાં કહ્યું છે કે રેવતી આવીકાએ પ્રભુને લોહી ખંડવાડો મટાડવા નિમિત્તે બીજોરાપાક બનાવ્યો અને ઘડાને માટે કોળાપક કરાવ્યો. પ્રભુ કેવળજ્ઞાનના ધણુંએ તો પોતાને અર્થ નીપજાવેલ બીજોરાપાક ન લીધો અને કાળાપાક લીધો, પણ બીજોરાપાક પ્રભુને અર્થ નીપજાવીને રેવતી શ્રાવિકા ભાવે નાદે જેની અપેક્ષાએ વહોરાવી ચુકી હતી, તે તણું કાંઈ અલ્પ આયુષ્ય બાબું જણાતું નથી પણ તિર્થંકર નેવ બાં વું જણાય છે. માટે શ્રી જૈનધર્મની સ્યાદાદ શેલી સમજ્યા વિના એકાંત બચવે તે સમકિતી જીવનું લક્ષણ નથી. ઈતિ ૫. મહપત્તિ બાંધે સમછિમ જીવની હિંસા વિષે. પાંચમા પ્રશ્નોત્તરમાં જેઠા મુઢમતિએ બવાયુકાયના જીવની - ક્ષા વાસ્તે મુહપતિ મોઢે બાંધવી એવું લખ્યું છે પણ તિ તદન વિપરીત છે. કારણ કે મોઢામાંથી નીકળનારા ભાષાના પુદગળથી તો વાયુકાયના જીવ હણાતા નથી, અને મુખમાંથી પવન નીકળે છે તે થકી હણાય છે તો તમે ઢકો કાષ્ટની વાતો લેઢાની ગમે તેવી મુહપતિ બાંધો પણ વાયુકાય હણાયા વિના રહેવાના નથી; કેમકે મુખનો પવન બહાર નીકળ્યા સિવાય રહેતો નથી. મુખનો પવન જે બહાર ન નીકળે પાછો મુખમાં જ જાયતો માણસ મરી જાય, માટે એમ નકી સમજવું કે મુહપત્તિ છે. તે ત્રસ જીવની જ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy