SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ આધાકરમી આહાર વિષે. લ્યુતર પાપ અને બહુતર નિર્ભર હોય. તે વિચારો કે બહુ નિર્જરી વાળો છો એવું અશુભ આયુષ્ય બધે જ નહિ. પણ જેઠમલજીને અાનના આવર્ષથી આ પાઠ દ્રષ્ટીએજ આવ્યો જણાતો નથી. કારણ કે મુખને વિવે શિરોમણ અને મુમતીઓને સરદાર જે આ પ્રશ્નોતરની છે. માંસના ભોગી અને માંસના દાતાર એ બન્ને નર્કગામી હોય છે તેની પિઠ આધાકર્માનું પણ જાણવું એ પ્રમાણુ લખે છે, પરંતુ દેનારને તે પકા પાઠમાં બહુ નિર્જરા કરવાવાળો કહે છે. પર (૧૮) ની પકિત (૧૩) માં જેઠા કુમતિએ અફસ અને સેવકને અર્થ આધાકી કર્યો છે, પણ આધાર્મિી તે એણેશુંક આહારના (૪૨) દેવામાં એક દવ છે પરંતુ તે અક્કલ બહેર મારી ગયાથી મુખે જેને સમજણું નથી. વળી દંઢકો પાટ, પાત્રા, થાનક વિગેરે નિરંતર આધાકિમીજ વાપરે છે, કારણ કે તેના થાનકોને માટેજ બંધાય છે શ્રાવકો તમાં રહેતા નથી, પાટો પણ રીખને માટે જ થાય છે. શ્રાવકો તેની ઉપર સુતા નથી, અને યાત્રા પણ શીખોને માટે જ બનાવવામાં આવે છે કારણ કે શ્રાવકો તેમાં ખાતા નથી. વળી તિઓ ભરવાડ, ભાવસાર, છીપા, કલાલ વિગેરે તમામ નીચ જાતીનું વહોરી લાવીને ખાય છે તે પણ દોષયુક્ત આહારનું જ ભક્ષણ કરે છે, કારણ કે શ્રાવકો તો પ્રસંગે કરીને દોષથી જાણતા હોય છે, પરંતુ આ અજ્ઞાની ઓ તે બાબતથી સ્વ પણું જાણતા હોતા નથી, માટે જેઠા મુમતીએ આપેલા માંસના દ્રષ્ટાંત પ્રમાણે કોના રખોને, અને તમને આહાર વિગેરે આપનારને અનંતો સંસાર રઝળવું પડશે, હા! ઈતિદે! બિચારા અતાન પ્રાણુઓ તમારા સરખા કુપાત્રને આહાર વિહોરાવે અને તેમાં પુન્ય સમજે તેની સ્થીતિ ઉલટી અનિત સંસાર રઝળવાની થાય છે, માટે બહેતર છે કે તે રીઓને પોતાના ઘરમાં પિસવા જ ન દેવા જેથી અનંત સંસાર રઝળવું ન પડે. શ્રી સુગડાંગજીમાં અધ્યયન (૨૨) મે તથા જી ભગવતિ સુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy