SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સમકિત સલ્યદ્ધાર. હશે? તેને ઉત્તર–પશુના વધે કરીને યુક્ત જે યા છે તેને દયામાં કરાવવાનું અને કહેતા નથી; અને તે શ્રી હરિકેશી મૂનિએ જે પણ બતાવે છે, અને જેહાએ પુષ્ટ ૧૬૮ માં લખેલો છે તે યાને દયામાં કહીએ છીએ, માટે તે બાબતની યુતિ વથા છે. વળી હરિકેશી મુનિએ બતાવેલી ય પળ તે મુનિઓને માટે છે, અને આ ઠેકાણે તે શ્રાવકોને દ્રવ્ય પૂજા કરવાનું સિદ્ધ કરવું છે તે શ્રાવકના અધિકારમાં સાધુની પૂજા ભદ્રિક જીવોને ભુલાવવા માટે લખવી તે મહાધુર્ત અને મિથ્યાદષ્ટિનું કાર્ય છે. વળી જેઠો મુઢમતિ પૂર્વ ત્રીશમા પ્રશ્નોત્તરમાં લખી ગયો છે કે બહરિશી મનિ ચાર ભાષાના બોલવાવાળા તેના વચનની પ્રતિતી નહિ અને ફરીથી આ ઠેકાણે તેજ જેઠો હરિકેશી મેનિના વચન માનવા યોગ્ય કેમ લખે છે પરંતુ તેમાં એકલા જેઠા મુઢમતિનો દોષ નથી પણ જેના હૃદયની ચ સિંચાયેલી છે એવા સર્વે કોના એવા જ હાલ દેખવામાં આવે છે. વળી , કામણું, માહણ, મંગળ, ઓચ્છવ, વિગેરે દયાના નામ છે, તે બાબતમાં જે કુમતિ કુયુક્તિઓ કરે છે પણ તે વૃથા છે કારણ કે તે નામ લોકોત્તર પક્ષના જ ગ્રહણ કરવાના છે; લકીક પક્ષના ગૃહણ કરવાના નથી, કેમકે લોકીકમાંતો અન્ય દર્શની પણુ સાધુ, આચાર્ય, બ્રહ્મચારી, ધર્મ વિગેરે શબ્દો પોતાના ગુર તથા ધર્મના સંબંધમાં વાપરે છે તે જેમ તે સાધુ વિગેરે નામ છે નમત પ્રમાણુ કબુલ થતા નથી તેમ આ દયાના નામમાં પણ પૂ જાતિ જિન પૂળ સમજવી, શ્રમણ માહણ તે જૈન મુનિઓને ગણવા, મંગળ તે ધર્મને ગણવે, અને ઓચ્છવ તે ધર્મના અઢાઈ મહોત્સવાદિ મહોત્સવ સમજવા, પણ તે બાબત ફોગટના કુતકે કરવા નહિ. વળી જો પૂજામાં હિંસા હોત અને પૂજા એવું હિંસાનું નામ હોત તેજ સંવમાં હિંસાના નામ છે તેમાં પૂજા એવો શબ્દ બીલકુલ કેમ નથી? તે લક્ષમાં રાખવું. શ્રી મહાનિશિથ સૂત્રો જે પાઠ શ્રી નવાનગરના અક્કલહિન ટુંકો તરફથી આવેલ છે જેમનો તેમ સમકિતસાર (સલ્ય) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy