SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનના પ્રત્યેનીકને શિક્ષા કરવા વિશે. ૨૦૯ ના છપાવનાર બુદ્ધિવિનાના મિસદ કોઠારીએ આ પ્રશ્નોત્તરને અંતે પુષ્ટ ૧૬૪ માં નાંખ્યો છે, પરંતુ તેમાં અક્કલ વાપરીને વિચાર પણ કર્યો નથી કે આ પાઠ શુદ્ધ છે કે અશુદ્ધ છે, અર્થ ખરે છે કે આવે છે, અને તેને ભાવાર્થ શું છે, કારણુ કે તિ સૂત્રપાઠ ઘણે અને શુ છે, તેમજ અર્થ લખ્યો છે તે પણ ખોટો છે, અને તેનો ભાવાર્થ તે સાધુએ દ્રવ્ય પૂજા ન કરવી તિવે છે પણ તે તો તેના સમજવામાં બીલકુલ આવેલ નથી અને તેથી જ તેણેતિ સુત્રપાઠ શ્રાવકના સંબંધમાં વાપર્યા છે. વળી ઢંઢકો શ્રી મહાનિશિથ સૂત્રને મા નત નથી તે તણે પૂર્વોક્ત સૂત્રપાઠ શા માટે નાખ્યો છે? અને એ માને છે તો તેજ સત્રના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે જનમંદિર બનાવવાવાળા શ્રાવક યાવતું બારમે દેવલોકે જાય તિ પાઠ કેમ લખ્યો નથી? આ ઉપરથી નિર્ણય થાય છે કે તે હકોએ ફકત ભહિક જીવને ફસાવવા માટે સમકિતસાર (સલ્ય) ની ચોપડીરૂપ જળ ગુયેલી છે પરંતુ તિ જાળમાં ન પડવા માટે અને પડેલા ઉ. હાર થવા માટે અમોએ આ ઉદ્યમ કરે છે, તિ વાંચી હક પક્ષી નિરક્ષના વિચાર કરશે તો તેને પણ સત્ય માની ઓળખાણું પડશે. ઈતિ. – – પ્રવચનના પ્રત્યેનીકને શિક્ષા કરવા વિષે. - જિનધર્મી કહે છે કે પ્રવચનના પ્રત્યેનીકને હણુતા દોષ નહીં એવું ઓગણચાળીશમાં પ્રશ્નોત્તરમાં જેઠા મુઢમતિએ લખેલું છે પરંતુ અમે તેવી રીતે એકાંત કહેતા નથી તેથી જેઠાનું લખવું મિથ્યા છે. જૈન શાસ્ત્રોમાં ઉત્સર્ગ મા તે કોઈ જીવને હણવો નહિ એમ છે; અને અપવાદ ભાગમાં તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને વિષ્ણુ કુમાર મહાલબ્ધિવ શિક્ષા કરી તમ શિક્ષા પણ કરવી પડે છે, કારણ કે જૈનશાસ્ત્રોમાં જનશાસનના ઉચ્છેદ કરવાવાળાને શિક્ષા - વી લખી છે. શ્રી દશાશ્રુત સ્કંધના ચોથા ઉદેસામાં કહ્યું છે કે, - अवण वाइणं पडिहाणेत्ता भवइ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy