SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ સમકિત સત્યોહાર. તો ચિત્ય એટલે પ્રતિમા કરાવે છે, આતો નિકેવળ જનપ્રતિમા ઉપર ને દેવ દર્શાવવા માટે જ તેની જીન્હા ઉપર ખરજ થઇ હશે એમ જણું છે કારણ કે જે ત્રણ બાબતમાં ચૈત્ય શબ્દનો અર્થ પ્રતિમા કરાવે છે. તે ત્રણે બાબતને પ્રત્યુત્તર અગાઉના પ્રશ્નોત્તરમાં વિગત સાથે લખી ગયા છીએ તેથી અને લખતા નથી. જો કે જે મુઢમતિએ તે એકની એક વાત વારંવાર લખીને તથા મનકલ્પનાનાં વાક્ય જગ જગાએ વાપરીને ફક્ત ચોપડી વધારવા અને જીન પ્રતિમાનું ઉત્થાપન કરવાનો જ ઉદેરા રાખેલો છે પરંતુ તેમ કરવું તે મહામુએ અને ભારેમીનું લક્ષણ છે. ૩૨ મા બોલમાં ચિત્યશબ્દનો અર્થ પ્રતિમા છે એમ જેઠમલે પ્રમાણે કરેલું છે. જો કે આ બાબતમાં પણ તેણે તે કપટજ વાપરેલું છે તે પણ તિવી બાબતમાં લખાણ કરીને ફોગટનો ગ્રંથ વધારવો તે અયુક્ત જાણુંને કાંઈ લખતા નથી. પક્ત સર્વે હકીકત ધ્યાનમાં લઈને નિષ્પક્ષપાતપણે વિચાર કરશે તેને ખાત્રીબંધ સમજ કે કો મૈત્યરાબ્દનો અર્થ સાધુ અને જ્ઞાન કરાવે છે તે અસત્ય છે. - ૩૩ જિનપ્રતિમા પજ્યાના ફળ સુત્રોમાં કહયાં છે તે વિષે. તેત્રીશમા પ્રશ્નોત્તરમાં જેઠો નિજવ લખે છે કે સત્રોમાં દસ સમાચારી, તપ, સંયમ, વૈયાવચ વિગેરે ધર્મકરણના ફલત કહ્યાં છે પરંતુ જનપ્રતિમાને વંદન પૂજન કરવાના ફલ સૂત્રમાં કહ્યાં નથી, ઉત્તર––જેઠાકુમતિનું આ લખાણ તદ્દન અસત્ય છે; સુત્રોમાં જનપ્રતિમાને વંદન પૂજન કરવાનાં ફલ ઘણી જગ્યાએ ક હેલ છે. તીર્થકર ભગવંતને વંદન પૂજન કરવાથી જે ફલની પ્રાપ્તિ છે તેવા જ ફળની પ્રાપ્તિ જનપ્રતિમાના વંદન પૂજનથી છે, કારણ કે જનપ્રતિમા અને છાવર સમતુલ્ય છે અને પ્રતિમા દ્વારા તીર્થ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy