SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ત્ય શબ્દનો અર્થ સાધુ અને જ્ઞાન નથી તે વિષે. ૧૯૩ તિ જેઠાના અને બીજા હકોના કહેવા પ્રમાણે તે વિહરમાન તિથેંકર પણ તેને શરણું કરવા યોગ્ય નહીં હોય. પણ સમજવાનું તે એમ છે કે અહિતનું શરણું લઈને ગયો હોય તે અરિહંતની સમીપે પાછો આવે, અરિહતની પ્રતિમાનું શરણું લઈને ગયો હોય તો અરિહંતની પ્રતિમા સમીપે આવે, અને ભાવી આત્મા અણુગારનું શરણું લઈને ગયો હોય તો તિની સમીપે આવે. આ બાબતમાં જહાએ જે ખોટો અર્થ કર્યો છે તે તેની પ્રત્યક્ષ મૂર્ખાઈ છે અને તેણે જનપ્રતિમાને નિષેધ કરવાને માટે અસત્ય અર્થ કરવાનો વ્યાપાર માંડે છે એમ જણાય છે. વળી જુઓ તેની અકલની ખુબી! કે આ બાબતમાં તો ઘણી જગાએ સિદ્ધાયતન છે અને તેમાં સાશ્વતી જનપ્રતિમા છે એમ કબુલ કરે છે અને પૂર્વ નવમા પ્રશ્નોત્તરમાં તે સિદ્ધાયતનજ નથી એમ કહે છે. આવી રીતે તેનાં અસત્ય વચન વારંવાર ખૂળના પ્રતિ પામેછે. ૨૮ મા બોલમાં “વનને પણ ચિત્ય કહ્યું છે એમ જેઠો કુમતિ લખે છે પરંતુ જે વનમાં જક્ષ વિગેરેનું મંદીર હોય છે તે જ વનને સૂત્રોમાં ચિત્ય કહેલું છેબીજા વનને સૂત્રોમાં કોઈ પણ જગાએ ચૈત્ય કહેલું નથી તો એ ઉપરથી પણ ચિત્ય શબ્દનો અર્થ જ્ઞાન થતો નથી. ૨૯ મા બોલમાં જેઠમલજી લખે છે કે “જક્ષને પણ ચૈત્ય કલા છે. આ લખાણું અસત્ય છે કેમકે સત્રમાં જક્ષને કોઈ પણ સ્થાનકે એય કહેલ નથી. જે કહેલા હોય તો પોતાનો મત સ્થાપન કરવાને ઇચ્છનારે સૂત્રપાઠ લખીને તે વાતનું સ્થાપન કરવું છે ઈએ. જેઠમલજીએ સૂત્રપાઠ લખ્યા સિવાય મનમાં આવ્યું તેમ હાખી દીધેલું છે. ૩૦ તથા ૩૧ મા બોલમાં મહામતિ જે લખે છે કે આ રભને ઠામે તો ચિત્ય શબ્દનો અર્થ પ્રતિમા પણ છે” જુઓ તેની હર બુદ્ધિ! કે જે જે જગાએ જનપ્રતિમાની ભક્તિ, વંદના તથા સ્તુતિ વગેરેના અધિકાર સૂત્રોમાં પ્રત્યક્ષ તિતિ જગાએ ચેત્ય શબ્દનો અર્થ પ્રતિમા નથી એમ કહે છે, અને આરંભના સ્થાનકમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy