SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાનો એક વાઘરણ સાથે સંબંધ માન્ય કરેલો અને તેની જડતી માંથી પણ એક કડલાની જેડ વિગેરે વસ્તુ નિકળેલી, છેવટે સાધનો વેષ જાણું ઘણું રહેમ નજરથી એક માસની ટીપ અને પચાસ રૂપીઓને દંડ કર્યો હતો, એ પણ તે મતનો સત્વર ક્ષય થવાની જ નિશાની છે; કારણ કે વ્યભિચારાદિ દુર્ગણેએ ઘણું મોટા કુટુંબ અને રિદ્ધિમાન રાજ્યોને નાશ કરેલ છે. આ પ્રમાણે ઢંઢકમતિઓની ગ્રહણ કરેલી કેટલીક બાબતો તથા તેમના કેટલાએક આચરણે અને તિભાત તેઓને નિંદાપાત્ર થવાને જ કારણભૂત છે. વળી દિવસે દિવસે જેઓ શુદ્ધ હદયના મનુષ્યો હોય છે તેઓ તે મત છોડી દઈ શુદ્ધ જૈનમત ગ્રહણ કરે છે એમ છતાં જેઓ મમત્વ ધારણ કરી રહ્યા છે તેઓ આ ચોપડીનો સારગ્રહણ કરી પોતાને મમત્વ તજી જે સત્ય અને ન્યાયયુક્ત લાગે તેજ ગ્રહણ કરશે એવા હેતુથી આ પુસ્તક બનાવવાને ગ્રંથકર્તાએ તથા છપાવવાને અમે પ્રયાસ કર્યો છે તે સાફતા પ્રત્યે પામશે એવી આશા છે. અગર જો કે સત્ય બાબતને વાતે ગમે તેવું લખવાને અડ: ચણ નથી તે પણ આ પુસ્તકની અંદર જે કાંઈ દુઃખ લાગે એવા વચને લખાયા હોય તે લખવાને સમકિતસાર જ કારણું ભૂત છે, કારણ કે તેમાં લખેલી બાબતોને તેને યોગ્ય હોય તેવી જ રીતે ઉત્તર લખવો જોઈએ, અમારે કોઈની સાથે દેષ નથી અને દુખ પ્રાપ્ત થાય એવું લખવાથી વધારે ફાયદો નથી. અમારો ઉદેશ માત્ર, જેઓ અજ્ઞાનતાના પ્રસંગથી ઉત્કટ માગે ચડી ગયા હોય તેઓ આ પુસ્તક વાંચી પિતાને હિય શું અને ઉપાય શું એ સત્ય રીતે સમજી જે કિંકર મહારાજાને દર્શાવેલો માર્ગ છે તેજ ગ્રહણ કરે, એટલો છે, પરંતુ થો બનાવી અને છપાવી કોઈની ફોગટ નિંદા કરવી અને ભદ્રિક જીવોને કંદમાં નાખવા એવો હેતુ બીલકુલ નથી, માટે વાંચનારાઓએ સજ્જનપણાનું લક્ષણ ધારણ કરી દેષ ન લાવતાં આદત પર્યત વાંચી સારગ્રહણ કરશે. મનુષ્ય જન્મ પામ્યાનું સાર્થક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy