SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १११ સમકિત સલ્મોદ્ધાર. નાખે ત્યારે જેને કાંટો ભાગ્યો હતો તે બોલે કે ભાઈ તમે મારા પગમાંથી કાંટો એવી રીતે કાઢયો કે મને ખબરજ પડી નથી, આ પ્રમાણે ટીકાકારોએ ખુલાસો કર્યા છતાં અક્કલહીને કો સમજતા નથી તે તેઓની ભૂલ છે. ૩૯સૂત્રમાં માંસનો આહાર ત્યાગવો કહ્યો છે અને ભગવતિની ટીકામાં માંસઅર્થ કરો છો એવું લખ્યું તેને ઉત્તર–શ્રી ભગવતિસૂત્રની ટીકામાં જે અર્થ કર્યો છે તે માંસનો નથી, પરંતુ કદાચ જેઠો અભક્ષ વસ્તુ ખાતો હોય અને તેથી એવું લખ્યું હોય એમ બને ખરું, કારણ કે જેનામતના કોઈ પણ શાસ્ત્રમાં માંસ ખાવાની આશા નથી. ૪૦ શ્રી આચારાંગસત્રમાં પંસરવવા અને વર્ણવા એ શબ્દો માંસ અર્થ કરો છો એમ જેહાએ લખ્યું તેને ઉત્તરજેનામતના સાધુ કોઈ પણ સ્થળે માંસ ભક્ષણ કરવાને અર્થ કરતા નથી તે છતાં જેઠાએ એ પ્રમાણે લખ્યું છે તેથી તે તિની મનકલ્પનાથી લખ્યું છે એમ જણ્ય છે. ૪ સૂત્રમાં જેમ માંસનો નિષેધ છે તેમ મદિરાને પણ નિષેધ છે અને શ્રી શાતાસૂત્રમાં એલગરાજર્ષિએ મદ્યપાન કર્યું એમ અર્થ કરે છે એવું જેએ લખ્યું તેને ઉત્તર–જૈનમતના મુનિઓ પક્ત રીતે અર્થ કરે છે તે સત્ય છે, કારણ કે શેલગ રાજર્ષિએ ત્રણ વખત મદ્યપાન કર્યાને અધિકાર સૂત્રપાઠે છે તે તિ અર્થમાં કાંઈ પણ બાધક નથી. સરકારે પણ તે વખતે શેલગરાજષિને પાસથ્થા, ઉસજા અને સંસક્તા કહીને બોલાવ્યા છે, માટે ખરા અર્થને ખોટો અર્થ કહે તે મહાભિધ્યાત્વીનું લક્ષણ છે. ૪૨. શ્રી ભગવતિસત્રમાં કહ્યું છે કે મનુષ્યને જન્મ એક સાથે એક યોનિથી ઉત્કૃષ્ટા પથક જીવને થાય અને પ્રકરણમાં સગરચક્રવર્તિના સાઠહજાર પુત્ર એક સાથે જન્મ્યા કહ્યા છે તેને ઉ. તર–શ્રી ભગવતિસત્રમાં જે કથન છે તે સ્વાભાવિક છે અને સગર ચક્રવતિના પુત્રો જે એકસાથે જન્મેલા છે તે દેવકત કાર્ય છે. ૧ થી નવની શાસ્ત્રકારે પથક સંશા કહી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy