SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ દેવગુરૂની યથાયોગ્ય ભકિત કરવી તે વિષે. વિરહ કહેવાયછે તે ભાવ તિર્થંકર શ્રી છે. વળી જો હું ઢક લખેછે કે “તિર્થંકર એક ક્ષેત્રમાં બે ભેગા થાય નહિં થાય તો અચ્છેરૂં કહેવાય, અને તમે તો ઘણા તિર્થેકરોની પ્રતિમાને એકઠી કરોછો” તેનો ઉત્તર મૂર્ખ જેઠાને એટલી પણ સમજણ નહોતી કે ખે તિર્થંકર એકઠા ન થવાની બાબત તો ભાવ તિર્થંકર ચ્યાશ્રી છે. વળી અમે જે જીનપ્રતિમા એકઠી સ્થાપીએ છીએ તે સ્થાપના તીર્થંકર છે. જેમ સર્વે તિર્થંકર નિવાત્રુ પદ પામીને સિદ્ધ થાયછે ત્યારે તેઓ દ્રવ્ય તીર્થંકર છતાં અનંતા એકઠા થાયછે, તેમ સ્થાપના તીર્થંકર પણ એકઠા સ્થપાયછે. વળી સિહાયતનનો વિસ્તારથી અધિકાર શ્રી જીવાભીગમ સત્રમાં કહ્યા છે ત્યાં પણ એક સિદ્દાયતનમાં એકસો આઠ જીનપ્રતિમા પ્રત્યક્ષ રીતે કહેલી છે; માટે જાનું લખેલું આ પ્રશ્ન તદન અસત્ય છે. વળી સ્થાપનાએ જે એકઠા થવાપણું ન હોય તો . જંબુદ્રીપમાં (૧૯) પર્વત ન્યારા ન્યારા જાદી જોડી જગ્યાએ છે તે સર્વેન માંડલામાં એકઠા ચિત્રી એકત્ર કરીને હુંઢકો! પોથીમાં ખાંધી કેન્ કરોછો ? વળી તે ચિત્રો લોકોને દેખાડોછો, સમજાવોછો, અને લોકો સમજે પણ છે; તો તે પર્વતો જૂદા જૂદા છતાં અને શાશ્વેત વસ્તુને એકઠી થવાનો અભાવ છતાં તમે એકઠા કેમ કરોો ત બતાવો? જેો લખેછે કે તીર્થંકર વિચરે ત્યાં મરકી અને સ્વચક્ર ૫રચક્રનો ભય ન થાય તે જીનપ્રતિમા છતાં કેમ થાયછે”—આ પ્રમાણેના કુવચનો વાપરીને જેડો અને તેના ટુંકો જીનપ્રતિમાનું મહત્વ ઘટાડવાનું ધારેછે, પરંતુ ભૂખો, એટલું પણ સમજતા નથી કે તે અતિશય તો સિદ્ધાંતકારે ભાવ તીર્થંકરના કહેલા છે અને પ્રતિમા તો સ્થાપના તીર્થંકર છે; માટે તે ખાખતમાં તમારી કુયુક્તિ ફાવી શકતી નથી. ઇતિ. Jain Educationa International ૨૧૫ =<~~ - For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy