SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ રામકિત સોદ્ધાર. ત્યારે જનપ્રતિમાને વંદના કરવી એમ નિશ્ચય થાય છે. વળી એબડને આલા અન્યતિથીનો નિષેધ અને સ્વતિથીને વંદના વિગેરે કરવી એમ બેવડ આલા કહે છે. વળી જે મુની પતિધીએ ચહ્યા એટલે અન્યતિથીમાં ગયા તે મુનીને પતિથી જ કહીએ એટલે અન્યતિથીને વંદનાન કરૂ તિમાં તે આવી ગયું, ફરીથી કહેવાની કોઈ જરૂર નહોતી. વળી ચિત્ય શબ્દનો અર્થ સાધુ કરો છો તે નિકેવળ ખોટો છે. કારણકે શ્રીભગવતિસુત્રમાં અને સુર કુમારના દેવ સૌધર્મ દેવલોકે જાય છે ત્યારે એક અરિહંત, બીજું ચિત્ય એટલે જનપ્રતિમા અને ત્રીજું અણુગાર એટલે સાધુ એ ત્રણના સરણ કરે છે એમ કહ્યું છે ત્યતા नन्नथ्य अरिहंतेवा अरिहंत चेइयाणिवा भावी अप्पणो अणगारस्सवा णिस्साए उद्धंउप्पयंति जाव सो हम्मो कप्पो. - આ પાઠમાં ૧ અરિહંત ૨ ચૈત્ય અને ૩ આણગાર એ ત્રણ કહ્યા છે. જો ચિત્ય શબ્દનો અર્થ સાધુ હોય તે અણુગાર જુદા કેમ કહ્યા તે જરા ધ્યાન દઈને વિચારી જુઓ ! માટે ચિત્ય - બ્દને મુની એવો અર્થ કરો છો તે ખોટો છે. શ્રીઉપાશગદશાંગના પાઠન સત્ય અર્થ પુર્વાચાર્યો છે કે મહાધરધર કેવળી નહિ પણ કેવળી જેવા જ હતા, તિઓ કરી ગયેલા છે તે અગાઉ અમે લખી ગયા છીએ, પણ જે હીનયુની હો જેથી સાચો અર્થ તેને સુઝોજ નથી વળી ચિત્ય એવું સાધુનું નામ કહોછો તો જિદ્રવ્યાકરણ, હે મીકોડ, બીજા ભાષાની અંદર વપરાતાકો તથા સિદ્ધાંતો વિગેરે કોઈ પણ ગ્રંથમાં શેત્ય શબ્દનો અર્થ સાધુ છે નહિ, એ ધાતુ પણ કોઈ નથી કે જેથી ચેત્ય શબ્દ સાધુવાચક હોય, તો જેઠમલછએ એ અર્થ શા આધારથી કર્યો ? પણ તેથી શું! જેમ કોઈ કુંભાર અથવા હામ ઝવેરાતનું પારખુ કરી ઝવેરી જે ઝવેરાતના પરિક્ષક તેને જુડા કહે છે તેથી કાંઈ સમજુ પુરૂ તને ઝવેરો ક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy