SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાએ ધર્મછે તે વિષે. ૨૦૧ પોકારવામાં સમજ્યાછે તેથી અમારે લખવું પડે કે ઉપર લખેલા કાયા જેની અંદર હિંસા થવાનો સંભવછે તો તે ટુંકો શામાટે કરે છે? ૪ ધર્મરૂચી અણુગારે જીનારામાં ધર્મ જાણીને તથા નિરવદ્ય સ્મૃડીલનો અભાવ દેખીને કડવા તુંમાનો આહાર કર્યો છે, આ ખાખતમાં જેડા નિાવે જે લખાણ કયુંછે તે ખોટુંછે; ધર્મરૂચી અણગારે તો તે કાર્ય કરવાથી તિર્થંકર ભગવંતની તથા ગુરૂ મહા રાજાની બંનેની આજ્ઞા આરાધીછે, અને તેથીજ તો સાથે સિદ્ધ વિમાન ગયાછે. ૫ શ્રી ચ્યાચારાંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં કહ્યુંછે. યતઃ अणाणाए एगे सोडाणे आणाए एगे निरूवड्डाणे एवं ते माहोउ. અર્થ—છનારાની બહાર ઉદ્યમ અને નાનામાં આળસ એ બંને કર્મબંધનું કારણછે માટે હે શિષ્ય ! તે તને ન થાઓ. આ ષાઢથી જે મુઢમતિ જીનાજ્ઞાની હાર ધર્મ માનેછે તેને મહામિયાદ્રષ્ટી જાણવા એમ સિદ્દ થાયછે. ૬નો લખેછે કે સાધુ નદી ઉતરેછે એતો અશક્ય પરિહારછે”ચ્યા લખાણ તેનું સ્વમતિ કલ્પનાનુંછે, કારણ કે સૂત્રકારે તો કોઇ જગ્યાએ અશક્ય પરિહાર કહ્યો નથી; વળી નદી ઉતરવી તે તો વિધી ભાગછે માટે જેઠાનું લખાણ સ્વયમેવ અસત્ય ઠરેછે. ૭ જેો લખેછે કે સાધુ નદીઅણુ ઉતયા પશ્ચાતાપ કરતા નથી; અને જૈનધમી શ્રાવકો તો નપૂજા ન થાય તો પશ્ચાતાપ કરે છે.” તેનો ઉત્તર---જેમ કોઇ સાધુને રોગાદિક કારણથી એક ક્ષેત્રમાં વધારે દિવસ રહેવું પડેછે ત્યારે તેના હૃદયમાં, મારાથી વિહાર થઈ શકયો નહિ, જુદા જુદા ક્ષેત્રોમાં વિચરીને ભષાને ઉપદેશ દેવાણો નહિ, એવો પશ્ચાતાપ થાયછે પરંતુ વિહાર કરતાં હિંસા થાયછે તે ન થઇ તેનો કાંઇ પશ્ચાતાપ થતો નથી; તેમ શ્રાવકોને પણ જીનભક્તિ ન થાય તો પશ્ચાતાપ થાયછે, પરંતુ વા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy