SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સમકિત સોદ્ધાર. કેમ કહેવાય અને સંસારમાં પર્યક્રન કેમ કર્યો? માટે કોઇ સ.. મો કે અભવ્ય તથા નિભાવોએ દયા તે પરી પાળી પણ ભગવે તની આજ્ઞા આરાધી નહીં તેથી તેઓની અનંત સંસાર રઝળવાની ગતિ થઈફ માટે આશામાં જ ધર્મ છે એમ સમજવું. ૧ જે ભગવંતની આજ્ઞા દયામાં જ હોત તે શ્રી આચારાંગ દ્વિતીય શ્રત સ્કંધના ઈ અધ્યયનમાં લખ્યું છે કે સાધુ ચામાયામ વિહાર કરતાં રસ્તામાં નદી આવે ત્યારે એક પગ જળમાં અને એક પગ સ્થળમાં મૂકીને ઉતરે. યતઃ भिरखु गामाणुगाम दुइज्जमाणे अंतरासे नइ आ गच्छेडन एगे पायं बलकिच्चा एगेपायं थलेकिच्चा एवन्हें संतरइ. આ પાઠમાં ભગવતે હિંસા કરવાની આજ્ઞા કેમ દીધી? ૨ શ્રી ઠાણુગ સૂત્રના પાંચમા ઠાણુમાં કહ્યું છે. ત્યતા निग्गंथे निग्गथि सेयंसिवा पंकांसवा पणगंसिवा उदगंसिवा उकस्समाणिवा उवुड्जमाणिवा गिन्हमाणे अवलंबमाणे णातिकमति. અર્થ–ગાઢ કીડ, પાતળો કીચડ પંચવર નીળકુલ, અને પાણી તિમાં સાધ્વી બુચી ગઈ હોય, અથવા તણુઈ જતી હોય તને સાધુ બહાર કાઢે તે ભગવંતની આજ્ઞાનિ ન અતિક્રમે. આ પાઠમાં ભગવતે હિંસામાં આજ્ઞા કેમ દીધી ? ૩ ટકો પણ ધર્માનુષ્ઠાનની ક્રિયાઓ કરે છે, વરસતા વરસાદમાં Úડીલ જાય છેશિષ્યોના કેશ લુંચન કરે છે, આહાર વિ હાર અને નિહાદિક કાર્યો કરે છે તે સર્વ કાર્યમાં જીવવિરાધના થાય છે. જો કે એ સર્વે કાર્યોમાં ભગવતે આજ્ઞા દીઘેલી છે. પરંતુ જેઠા મુઢમતિને તેમજ બીજા ટકોને આજ્ઞા, અનાજ્ઞા, દયા, હિંસા ધર્મ, અધર્મની કાંઈ પણ ખબરજ નથી; ફક્ત મોટેથી દયાદયા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy