SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ સમકિત સયોદ્ધાર. હ્યુ નહિ તેનો પશ્ચાત્તાપ થતો નથી; માટે જેઠાની કરેલી કુમુક્તિ નિરર્થક એમ સિદ્ધ થાયછે. તિ. * ૩૮ પૂર્જા તે દયાછે તે વિષે. આડત્રીશમા પ્રશ્નોત્તરમાં પૂજા શબ્દ દયા વાચીછે, અને જીન યજળ તે અનુબંધ દયારૂપજછે, તેનો નિષેધ કરવા માટે કેટલીએક કુયુક્તિઓ લખીછે તે મિથ્યાછે. કારણ કે જીનરાજની પૂજા શ્રાવકો પૂષ્પાદિકે કરીને કરેછે તેમાં સ્વાછે, આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે. त्र्यकसिणपवत्तगाणं, विरयाविरयाणएसखलुजुत्तो ॥ संसारपयणुकरणे, दवथ्यए कुवदितो [o | અર્થ.-સમસ્તપણું ન પ્રવર્ત્યા ક્ષેવા વિરતા વિરતી શ્રાવકને આ દ્રશ્યસ્તવ નિશ્ચય યુક્ત (ઘટમાન્ ) છે. સંસાર પાતળો કરવાને એટલે ઘટાડવાને કુવાનું દૃષ્ટાંત જાણવું. ઉપર પ્રમાણેના પાઠમાં શ્રાવકને દ્રવ્ય પૂજા કરવાનો ભગવંતનો ઉપદેશછે, કુવાના પાણી પ્રમાણે ભાવ તે શુચિજળછે, અને શુભ અધ્યવસાયરૂપ પાણી હોવાથી અશુભ બંધરૂપ મળે કરીને આત્મા મલીન થતોજ નથી. પૂર્વે કહ્યું તે સૂત્ર ચૌદ પૂર્વધરનું રચેલું છે. જ્યારે ઢુંઢકો તે સૂત્રને માનતા નથી ત્યારે નીચ લોકોના શાસ્ત્રને માનતા હશે એમ જણાયછે. વળી જ્યારે ફુલ પ્રમુખથી છનરાજની પૂજા કરતાં કર્મનો ક્ષય થઈ જાય ત્યારે તે ઉપરાંત ખીજી દયા કચ્છ ો લખેછે કે ળે જીનમંદિર ચણાવવા, પ્રતિમાજી સ્થાપવા, છેવટ નાટક જા કરવી તે સર્વમાં હિંસારૂપ ળ નીકળેછે તો પાણી નીકળવાૐ કુવાનું દ્રષ્ટાંત કેમ મળરો” તેનો ઉત્તર—અમે ઉપર લખી ગયા છીએ તે પ્રમાણે શુભ અધ્યવસાયરૂપી જળે કરીને સંયુક્ત હોવા પૂ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy