SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદિસુત્રમાં સર્વ સૂત્રોને નોધ છે તે વિષે. ૧૬૯ શાસ્ત્રાનુસારે જોતાં તેની પાસે નર્ક શિવાય બીજી ગતિ જણ | તી નથી. - ૫૦ કુપુત્ર કેવળજ્ઞાન પામ્યા પછી છ માસ ઘરમાં રહ્યા કહ્યા છે તેનો ઉત્તર– જે ગૃહસ્થાવાસમાં કોઈ જીવને કેવળજ્ઞાન ઉપજે તો તેને દેવતા સાધુનો વર આપે છે અને ત્યાર પછી તે વિચરે છે તથા દેશના દે છે. પરંતુ કુર્મપુત્રને છ માસ સુધી દેવતાઓ સાધુનો વેવ આપ્યો નથી; વળી કેવળજ્ઞાની જેમ ભાવી બનવાનું દેખે તેમ કરે છે. પણ આ વાતમાં જેઠા કુમતિના હૃદયમાં શું શુળ ઉત્પન્ન થયું હશે તે કાંઈ સમજાતું નથી. ૫૧ સુત્રમાં સર્વદાનમાં સાધુને દાન દેવું તે ઉત્તમ કહ્યું છે. અને પ્રકરણમાં વિજયશેઠ તથા વિજ્યારાણીને જમાડે ૮૪૦૦૦ સાધુને દાન દેવા જેટલું ફળ કહ્યું તેનો ઉત્તર વિજયશેઠ અને વિ. જ્યારાણી ગૃહસ્થાવાસમાં હતાં, તેમની વનાવસ્થા હતી, તરતનાં લગ્ન થયેલાં હતાં, અને કામ ભગત તેમણે દષ્ટીએ પણ દીધે નહોત; એવાં દંપતિએ મન વચન કાયા વિકરણશુદ્ધ એક સંધ્યામાં સયન કર્યા છતાં અખંડ ધારાએ શિયળવત પાળવું છે તિથી શિયળના મહિમા નિમિત્તે પૂવોક્ત પ્રકારે કથન કરેલું છે. અને તઓની પેઠે શિયળ પાળવું તે અતિ દુષ્કર કૃત્ય છે. પર ભરતેશ્વરે રિષભદેવને અને ૯૯ ભાઈના માળી સો યુ. ભ કરાવ્યા એમ પ્રકરણમાં કહ્યું છે અને સવમાં તિવાત નથી એમ જેઠમલજી જણાવે છે તેને ઉત્તર–ભરતેશ્વરે શુભ કરાવ્યાનો અધિકાર આવથવકમાં છે. માતા थुभसयभाउगाणं, चउव्विसंचेवनिणघरेकासी; सम्वजिणाणंपडिमा, वनपमाणेहिंनियएहिं ॥४९॥ આ પ્રમાણે શ્રી શત્રુજ્ય મહાત્મમાં પણ કહેલું છે. ૫૩ પાંડવોએ શ્રી શા ઉપર સંથારા કર્યા છે એમ સૂત્ર માં કહ્યું છે પણ પાંડવોએ ઉદ્ધાર કર્યાની વાત સૂત્રમાં નથી એવો વિરોધ જે કુમતિ બતાવે છે તેને ઉત્તર–સત્રમાં પાંડવોએ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy