SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સમકિત સહયોહાર. પ્રત્યક્ષ કહેલુ તે છતાં જેઠા કુમતિચ્ચે આવા ખોટા વિરોધ લ ખીને પોતાની સખતા રાવીછે. ૪૭. સૂત્રમાં હાડની અસઝાઈ કહીછે. અને પ્રકરણમાં હાડના સ્થાપનાચાર્ય સ્થાપવા કહ્યા તેનો ઉત્તર-—અસઝાઈ ૫ચંદ્નીના હાડનીછે, ખીજાની નથી. જેમ શંખ હાડકું છતાં વાઙવોમાં મુખ્ય ગણાયછે અને સૂત્રમાં ઘણે સ્થળે તેવાતછે. વળી જે ટુંકો મામ હાડની અસઝાઈ ગણુછે તો તેમના ટુંઢકોની સ્ત્રીઓ હાથમાં ખલોયા પહેરીને તેમના રિખોની પાસે કથાવાતા સાંભળવા આવે છે તે બલોયા પણુ હાથીના હાડકાનાજ હોયછે માટે હુંઢકોના રિખોએ તો તેમના ઢુંઢકોની સ્ત્રીઓના હાથમાંથી સઝાઈ ઢાળવાની ખાતર મલોયા દુર કરાવ્યા પછીજ પોતાની પાસે આવવા દેવી જોઈએ. `૪૮. શ્રી પાવાજીમાં આઠ યોજનની પોલાણમાં વાગુજંતર રહેછે એમ કહ્યું અને પ્રકરણમાં ઐશો યોજનની પોલાણ બીજી કહી તેનો ઉત્તર – શ્રી પાવા સૂત્રમાં સમુચ્ચયે વ્યંતરનું સ્થાન ખતાવેલુંછે અને ગ્રંથોમાં વિશેષ રીતે ખુલાસો કરેલોછે. ૪૯. જૈનભાગી જીવ નર્કે જવાના નામથી પણ બીહુંછે એમ સૂત્રમાં કહ્યુંછે અને પ્રકરણમાં કોણીકરાળ સમ્યકષ્ટીએ સાતમી નકે જવા વાસ્તે મહા પાપના કાર્યા કર્યા એમ કહ્યું તેનો ઉત્તરજૈનમાગી જીવ નકે જવાના નામથી પણ બીહુંછે એ વાત સામા ન્યછે, એકાંત નથી. વળી કોણીકે ભગવંતને પ્રશ્ન કરવાથી ભગવંતે તેને છઠ્ઠી નર્ક જઈશ એમ કહ્યું ત્યારે છઠ્ઠી નરકે તો ચક્રવતિનું સ્ર રત્ન જાયછે એમ સમજી છઠ્ઠીએ જવું તે કરતાં સાતમીએ જવું પોતાના મનમાં સારૂં જાણીને તેણે ધણા આરંભના કાર્યા કાછે. વળી ઢુંઢકો પણ જન માગી નામ ધરાવીને અરિહંતનાં કહેલાં વચનો ઉચ્ચાપેછે, જૈનપ્રતિમા નિર્દેછે, સૂત્ર વિરાધેછે અને ભગવંતે તો એક વચન ઉત્થાપનારને પણ અનંત સંસારી કહ્યાછે તે વાતઢું ઢકો જાણતા છતાં પૂર્વાંત સ્વરૂપે વર્તેછે અને તેઓ નકે જવાથી પણ ખીતા નથી, નિગોદમાં જવાથી પણ ખીતા નથી કારણ કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy