SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સેલ્યોદ્ધાર, લવજીએ લુંપકમત અને ગુરૂને વિસરાવીને ભણરીખ વિગેરેને સાથે લઈ સ્વયમેવ દીક્ષા લીધી, અને મુખની ઉપર પાટો બાંધ્યો તે લવજીના શિષ્ય સોમજી તથા કાનજી થયા.તિની પાસે ગુજરાતને રહેનાર ધરમદાસ છિપ દીક્ષા લેવા આવ્યો. તે કાનજીને આચાર જણ જાણી સ્વયમેવ સાધુ બની ગ અને મુહપતિ મોઢે બાંધી, ધરમદાસને રહેવાનું મકાન હૃઢ અર્થાત કુટેલ ( ર ) હોવાથી લોકોએ તેનું ઢક એવું નામ આપ્યું. લ્પકમતિ કુંવરજીના ચિલા ધરમશી, કપાળ, અને અમીપાળ એ ત્રગુ થયા. તિણે પણ ગુરૂને છોડી સ્વયમેવ દીક્ષા લીધી તિમાંથી ધરમશીએ આઠ કોટી પચખાણુને પંથ ચલાવ્યું. તિ ગુજરાત દેશમાં પ્રસિદ્ધ છે. ધરમદાસ છિપાનો ચેલો ધનાજી થવો તેનો ચેલો ભુદરજી થયો, અને તે ભુદરજીના ચલા રધુનાથ, જેમલ, અને ગુમાનજી એ ત્રણ થયા. તિનો પરિવાર મારવાડ દેશમાં વિચરે છે. તથા ગુજરાતન માળવામાં પણ છે. રધુનાથના ચેલા બીખમે તેરાપંથી મુખબધાનો પંથ ચલાવ્યો છે, લવજી ૧ નો ચેલો સોમજી ૨ સમજીને હરિદાસ ૩ તિ ચેલ વંદાવન ૪તિનો ચિલે ભવાનિદાસ પે તેનો ચેલો મલકચંદ ૬ તેનો ચિલો મહાસિંધ ૭ તેનો ચેલો ખુશાલરાય ૮. તેનો ચિલો છજમલ હતિ ચેલો રામલાલ ૧૦, અને તેનો ચિલો અમરસિંહ ૧૧ મો થશે તે અમરસિંહના ચલા હાલ પંજાબ દેશમાં મુખ બાંધીને ફરે છે. કાનજીના ચેલા માળવા અને ગુજરાત દેશમાં છે. સમકિતસાર (સમકીતસલ્ય) જેનું ખંડન લખાય છે તેને કર્તા જેઠમલલ ધરમદાસ છીપાના ચેલાઓમાંથી હતો અને તે ટંકના આચરણથી પણ ભ્રષ્ટ હતો. તેથી તેના ચેલા દેવચંદ અને મોતીચંદ બે જણ તેને છોડી દઈને દિલ્લી શહેરમાં જોગરાજના ચિલા હજારીગલની પાસે આવીને રહ્યા હતા. દિલ્લીના રહેનાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy