SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઢક મતની પાવળી. મુક્યો. એટલે હું તારા તરફથી સહાય મળશે એમ ધારી અત્રે આવ્યો છું માટે જે તું મારી સહાય કરે તો હું સાચા યા ધ ર્મની પરૂપણું કરું. આ પ્રમાણે હળા હળ વિષ પ્રય અસત્ય ભાષણ કરી બીચારા કાળા વિનાના અને મુઢ મહિના લખમશીને સમજાવ્યો, એટલે તેણે તેની વાત સાચી માની અને લંકાને કહ્યું કે તું ખુશીથી આ રાજ્યની અંદર પરૂપણું કર, હું તારા ખાનપાનની ખબર રાખીશ. આવી રીતે સહાય મળવાથી લુંકાએ સંવત (૧૫૦૮) માં જૈન માર્ગની નિંદા કરવી શરૂ કરી. આશરે જીવીશ વર્ષ સુધી તેનો ઉન્માર્ગ કોઈએ અંગીકાર કર્યો નહિ છેવટ સંવત (૧પ૩૪) માં એક અકલન અંધ બુર્ણ નામે વા ઓ તને મળ્યો તે ભણુએ મહા મિથ્યાત્વના ઉદયથી તિ મષા ઉપદેશ માન્ય કર્યો અને લંકાના કહેવાથી ગુરૂ વિના વિષ પહેરીને મુંઢ અજ્ઞાની છોને જૈન માર્ગથી ભ્રષ્ટ કરવાનું શરૂ કર્યું. લંકાએ એકત્રીશ સુત્ર સાચા માન્યાં, અને વ્યવહાર સુત્ર સાચું માન્યું નહિ, વળી જે જે જગ્યાએ મુળ સુત્રો પાઠ જિનપ્રતિમાના અધિકારનો હતો ત્યાં મન કહિત અર્થ જોડીને લોકોને સમાવવા લાગ્યો. ભુણે એટલે ભાણજીનો શિષ્ય રૂપજી સંવત (૧૫૬૮) માં થયો, તેને શિષ્ય સંવત (૧૫૭૮) ના મહાશુદ પાંચમને દિવસે જીવાજી નામે થયો, સંવત (૫૮૭) ના ચૈતરવદી ચોથે તિને શિષ્ય વૃદ્ધવરસિંહજી નામ થયો, સંવત (૧૬૦૬) માં તેનો શિષ્ય વરસિંહજી થશે તિનો શિષ્ય સંવત (૧૬૪૯) માં જસવંત નામે થયો, તિની પાછળ સંવત (૧૭૦૯) માં વજરંગજીનામને લુપકાચાર્ય થયો. શ્રી સુરતના રહેવાશી વેરા વીરજીની દીકરી ફરાબાઈના દત્તપુત્ર લવજીએ વજરંગજીની પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા -પછી બે વર્ષ થયા ત્યારે શ્રી દશવૈકાલિક સુત્રનો ટબ વાં, વાંચીને ગુરૂ પ્રત્યે કહેવા લાગ્યો કે તમે તે સાધુના આચારથી છો, એમ કહેવાથી જ્યારે ગુરુની સાથે લડાઈ થઈ ત્યારે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy