SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદિસુત્રમાં સર્વ સુત્રોનો નાધ છે તે વિષે. ૧૭૩ ઉપર પ્રમાણે જેઠાનિજવના લખેલા (૮૫) પ્રશ્નોના ઉત્તર અમોએ સાસ્ત્રાનુસારે યથાસ્થિત લખેલા છે. અને તેથી સર્વે સૂત્રો, પંચાંગ, ગ્રંથો પ્રકરણું વિગેરે ચાન્ય કરવા યોગ્ય છે એમ સિદ્ધ થાય છે. કારણ કે સમદીએ જોતાંતિમાં પરસ્પર કોઈ પણ વિરોધ નથી પરંતુ જે જેઠા નિભાવ વિગરે ઢકો શાસ્ત્રોમાં અંદર અંદર અપેક્ષાયુક્ત વિરોધ હોવાથી માનવા લાયક ગણુતા નથી તે તિ - મના માનેલા બત્રીશ સત્ર જે કે ગણધર મહારાજાએ સ્વયમેવ ગુંથેલા છે એવું તેઓ કહે છે તેમાં પણ પરસ્પર કેટલાક વિરોધ છે. જમાંના કેટલાક પ્રશ્ન તરિકે આ ઠેકાણે લખેલા છે. ૧ શ્રી સમવાય મલ્લિનાથજીને (પ૯૦) અવધિજ્ઞાની કહ્યા અને શ્રી શાતા સૂત્રમાં (૨૦૦૦) કહ્યા તે કેમ? - ૨ શ્રી જ્ઞાતાજમાં અધ્યયન પાંચમે કચ્છને ૩ર૦૦૦ સી ઓ કહી અને અંતગડ દશાંગમાં પ્રથમ અધ્યયને ૧૬૦૦૦ કહી તે કેમ? ૩ શ્રીરાયપશેણીમાં કેશીકુમારને ચાર જ્ઞાન કહ્યા અને ઉ-ત્તરાધ્યયનમાં અવધિજ્ઞાની કાતિ કેમ? ૪ શ્રી ભગવતિસત્રમાં શ્રાવક હોય તે ત્રિવિધ ત્રિવિધ કદાનના પચ્ચખાણ કરે એમ કહ્યું અને ઉપાશગદશાંગમાં આબંદશ્રાવકે હળ કળા રાખ્યાતિ કેમ? ૫ તથા કુંભાર ભાવકે નિભાડા મોકળા રાખ્યાતિ કેમ? ૬ શ્રીપજવણું સૂત્રમાં વેદની કર્મની જન્ય સ્થિતિ બાર ગુહુર્તની કહી અને ઉત્તરાધ્યયનમાં અંતર મુહુર્તની કહીતિ કેમ? ૭ શ્રી ઉત્તરાધ્યયનમાં લસણ અનંતકાય કહ્યું અને શ્રી પજવણુછમાં પ્રત્યેકે કહ્યું તે કેમ? ૮ શ્રી પજવણું સૂત્રમાં ચાર ભાષા બોલના આરાધક કલ અને દશવૈકાળીકજીમાં એ ભાષા બોલાવી કહી તે કેમ? ૯ શ્રી ઉત્તરધ્યયનમાં રોગ ઉત્પન્ન થયે સાધુ ઔષધ ન કરે એમ કહ્યું અને ભગવતિમાં પ્રભુએ બિજેરાપાક ઔષધ નિમિતે લીધશે કહ્યું તે કેમ? ૧૦ શ્રી પજવણઝમાં અઢારમા કાયસ્થિતીપદે શ્રી વિદ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy