SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથની પૂર્ણાહુતિ. ૨૩૫ ને ઢમતિ અથવા જે કોઈ શુદ્ધ મા ગવાશક ભવ્ય પ્રાણી - મક પ્રકારે નિષ્પક્ષપાત દષ્ટીથી વિચાર કરશે તો તેમને ભ્રાંતિ રહિ તપણે જેનમાર્ગ જે સંવેગ પક્ષમાં નિર્મળપણે પ્રવર્તમાન છે તે સત્ય અને ટૂંક વિગરે જનાજ્ઞાથી વિપરીત મત અસત્ય છે એમ નિર્ણય થશે, અને ત્યારેજ અમારો ગ્રંથ બનાવવાનો પ્રયત્ન સાફલ્યતા પ્રત્યે પામશે. શુદ્ધ મા ગવક પ્રાણુનું તેમજ સમકાભિલાષી પ્રાણીઓનું મુખ્ય લક્ષણ એજ છે કે શુદ્ધ દેવગુરૂ ધર્મને ઓળખીને તેને અંગીકાર કરવો અને અશુદ્ધ દેવગુરૂ ધર્મનો ત્યાગ કરવો પણ ચિત્ત દંભયુકત રાખી પોતાનો કક્કો ખરો પકડી બેસી અસત્યાસત્યને વિચાર ન કરો, અથવા તો વિચાર કરી સત્યની ઓળખાણ થવાથી પોતાને ઘણુ કરેલ માર્ગ અસત્ય જણાયા છતાં તેને છોડો નહિ, અને સમાગને ચહણ કરવો નહિ એ લક્ષણ સમિતિ પ્રાપ્તિ કરવાની ઉત્કંઠાવાળા જીવોનું નથી, અને જે તેમ કરેલ અને મારો આ પ્રયત્ન પણ નકામે ગણુય. માટે તિવી રીતે ન કરતાં દરેક ભવ્ય પ્રાણુઓએ સભામાં ધારણ કરવાને પિક્ષિત થવું. - આ ગ્રંથ અમે ફકત શુદ્ધ બુદ્ધિથી સમકિતશ્રી છની સમીપે સત્યાસત્ય નિર્ણય માટે મૂકેલ છે અમારે કાંઈ પક્ષપાત નથી તેમજ કોઈ ઉપર પબુદ્ધિ પણ નથી માટે વાંચનાર દરેક ભવ્ય એ આ ગ્રંથ નિરપક્ષપણે લક્ષમાં લઈ તેનો સદુપયોગ કરવો જેથી વાંચનારની તેમજ રચનારની ધારણું સાફલ્યતા પ્રત્યે પામે તથાસ્તુ સમાપ્ત ... Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy