SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સમકિત સોદ્ધાર. જેઠો કુમતિ કુળ ધર્મ જણને દાઢા પૂજે છે” એમ કહે છે તે પણ અસત્ય છે કારણકે સુત્રોમાં કોઈ જગ્યાએ કુળ ધર્મ કહ્યો નથી, જે લૈકિક છતવ્યવહારની કરણું ઠરાવે છે પરંતુ આ કરણી તે લોકોત્તર માળની છે. જછનદાઢાની આશાતના ન કરવા માટે ઇ વિગેરે સુધી સભામાં ભોગ ભોગવતા નથી તથા મૈથુન સંજ્ઞાએ સ્ત્રીના શબ્દનું પણ સેવન કરતા નથી એવું પુકત સુત્રપાઠમાં કહ્યા હતાં જેઠો અક્કલ વિનાને બેવકુફ માણસની જેમ કેટલીએક કુયુક્તિઓ લખે છે તિ મિથ્યા છે. આ પ્રસંગમાં તેણે કૃષ્ણની સભાની વાત લખી છે કે કૃષ્ણ ને પણ સુધી સભા છે તો તેમાં શું ભગ નહિ ભોગવતા હોય તિને ઉત્તર–સુત્રોમાં એમ નથી કહ્યું કે કૃષ્ણની સભામાં વિષય નું સેવન થતું નથી. આ પ્રમાણે લખવામાં જેઠાની ધારણું એવી જણાય છે કે આવી કુયુક્તિઓ લખીને દાઢાની મહત્વતા ઘટાડું, પરંતુ પુવાત પાઠમાં સિદ્ધાંતકારે પ્રત્યક્ષ રીતે કહ્યું છે કે દાઢાની આશાતના ટાળવા નિમિત્તેજ દેવતાઓ સુધી સભામાં ભોગ - ગવતા નથી. તામલી તાપસ ઈશાનિંદ્ર થઈને પહેલવહેલો જનપ્રતિમા પુજતાં સમકિત પામ્યો છે તે બાબતમાં જે કુમતિ તેણે કરેલી પુજા મિધ્યાદટ્ટી પણમાં ઠરાવે છે તે ખોટું છે કારણકે તેણે ઇંદ્ર પણે ઉત્પન્ન થઈ જનપ્રતિમાની પુજા કરીને તરતજ ભગવંત સમીપે જઈને પ્રશ્ન કર્યો અને ભગવંતે આરાધક કહ્યો છે તે પુભવે તે તાપસ હતો માટે આ ભવમાં ઉત્પન્ન થઈને તરત કરેલી જીનપ્રતિમાની પુજાના કારણથી જ આરાધક કહ્યું છે એમ સમજવું.. અભવ્ય કુળકમાં કહ્યું છે કે અભવ્ય જીવ ઈંદ્ર ન થાય તે બાબતમાં જેઠો નિજવ કહે છે કે “ઇ કરતા નવકવાળા અધિક રિદ્ધિમાને છે, અહનિંદ્ર છે અને ત્યાં સુધી તે અભવ્ય જાય છે ત્યારે ઈદ્ર ન થાય તેનું શું કારણ તેનો ઉત્તર–કોઈ સાહુકાર ઘણું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy