SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતાઓ અનેશ્વરની દાઢા પૂજે છે તે વિષે. ૧૩૭ વંત દિક્ષા પાયે વિચરતા હતા તે અરસામાં તેમને અનેક પ્રકારના ઉપસર્ગ થયા ત્યારે ભગવંતની ભક્તિ જાણીને ધર્મ નિમિત્તે સાધર્મે આવીને વારંવાર ઉપસર્ગનું નીવારણ કર્યું તેમ અચ્યુતંઢું કેમ ન કર્યું ? શું તેઓ જીનેશ્વરની ભક્તિમાં ધર્મ સમજતા નઽોતા ! સમજતા હતા તો પણ પુર્વૈત કાર્ય સોધમદ્રેન કરેલુંછે, તેમજ ભરત ક્ષેત્રના તિર્થંકરની દાઢા ચાર કેંદ્રો લેછે અને વિહરઞાન તિર્થંકરોની સર્વે લછે, માટે તેમાં કાંઈ પણ ખાધક નથી. વળી જેડાએ લખ્યુંછે કે દાઢા સર્વ કાળ રહે નહિ માઢે સાશ્વતા પુદગળ સમજવા”..આ પ્રમાણે અસત્ય લખાણુ લખતાં તને કાંઈ પણ વિચાર થયો નથી તે તેની સુઢતાની નિશાનીછે; કારણ કે દાઢા સર્વ કાળ રહેછે એમ અમે કહેતા નથી, પરંતુ વારંવાર તિર્થંકરોના નિર્વાણ સમયે દાઢા તથા અસ્થિ દેવતાઓ લે તેથી તેમને દાઢાની પુજામાં ખીલકુલ વિરહ પડતો નથી. '' જેણે કુમતિ કહેછે કે જમાલી તથા મેધકુમારની માતાઓ તેમના કેરા મોહની કર્મના ઉદયે લીધાછે તેમ દાઢા લેવામાં મોહની કર્મનો ઉદયછે.” તેનો ઉત્તર—પ્રભુની દાઢા દેવતાઓ લેછે તે ધર્મ બુદ્ધિથી લઈ, તેમાં તેને કાંઈ મોહની કર્મનો ઉદય નથી. જમાલી વિગરના કેશની લેનાર તો તેમની માતાઓ હતી તેથી તેમને તો મોહ પણ હોય, પરંતુ ઇંદ્ર વિગર દેવતાઓ દાઢા પ્રમુખ લેછે તે કાંઈ ભગવંતના સગા સંબંધી નહોતા કે જમાલી વિગેરેની માતાની પ્રમાણે મોહની કર્મના ઉદયથી દાઢા લે; તેઓ તો પ્રભુના શવક છે અને ધર્મબુદ્ધિથીજ પ્રભુની દાઢા વિગેર લેછે એવું સ્પષ્ટ સમજાયછે. જેટો લખેછે કે “ દેવતાઓ દાઢા વિગેરે જો ધર્મબુદ્ધિથી લેતા હોય તો શ્રાવક રક્ષા પણ કેમ ન લે ?” તેનો ઉત્તર—જે વખતે તિથંકર નિર્વાણ પામેછે તે સમયે નિર્વાણુ મહોત્સવ કરવા સારૂ અગણિત દેવતાઓ આવેછે અને અગ્નિદાહ કર્યા પછી તેઓ દાઢા વિગેરે તમામ લઈ જાયછે, કાંઇ પણ ખાકી રહેતું નથી; તો એટલા બધા દેવતાઓની અંદર મનુષ્ય શી ગણત્રીમાં કે તેઓની વચ્ચે જઇને રક્ષા વિગેરે કાંઈ પણ લઈ શકે ! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy