SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ચેત્ય શબ્દનો અર્થ સાધુ તથા જ્ઞાન નથી તે વિષે ૧૯૧ બબ કે પૂર્વાચાર્યોએ તિજ અર્થ કહેલો છે. ઢકો સ્વમતિ કલ્પનાથી અર્થ ફેરવવા ધારે છે પરંતુ ફરી શકતો નથી. - ૨૫ થી ર૯ સુધીના પાંચ બોલમાં ચિત્ય શબ્દનો અર્થ જ્ઞાન ઠરાવવા માટે જેઠા મંદ મતિએ કુયુક્તિ કરી છે પરંતુ તે મિથ્યા છે કારણ કે સૂત્રમાં જ્ઞાનને ચૈત્ય કહેલું નથી. નંદિસૂત્ર વિગેરે જે જે સૂત્રોમાં જ્ઞાનનો અધિકાર છે ત્યાં ત્યાં સાનને અને વિષે ના શબ્દ વાપરે છે જેમ ના પન્નત્તે એમ કહ્યું છે પરંતુ વૈષ્ય પંવદંપત્ત એમ કહ્યું નથી. વળી સૂત્રોમાં જ્યાં જ્યાં જ્ઞાની મૂની મહારાજાઓના અધિકાર છે ત્યાં ત્યાં મરૂનાની, सुअनाणी, उहीनाणी,.मणपज्जवनाणी, केवलनाणी येમે કહ્યું છે પરંતુ એક પણ સ્થળે જરૂરી, કુવૈયા, ૩ ચૈત્ય, મvપવી , વી એમ કહ્યું નથી. વળી જ્યાં જ્યાં ભગવંતને તથા સાધુઓને અવધિજ્ઞાન, મન પર્યવસાન તથા કેવળજ્ઞાન ઉપજ્યાને અધિકાર છે ત્યાં ત્યાં જ્ઞાન ઉપજયું એમ તે કહ્યું છે પરંતુ અવધિચેત્ય ઉપજ, મનપર્યવચૈત્ય ઉપર્યું તથા કેવળત્ય ઉપન્યું એમ કોઈ ઠેકાણે કહ્યું નથી. વળી સમ્યકષ્ટી શ્રાવક વિગેરેને જાતિ સ્મરણું તથા અવધિજ્ઞાન ઉપજયાને અધિકાર સૂત્રોમાં જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં તિ જ્ઞાન ઉપર્યું એમ તે કહ્યું છે પરંતુ જાતિસ્મરણું ચિત્ય ઉપવું, અવધિચેત્ય ઉપજવું એમ કહ્યું નથી. પૂર્વક પ્રકારે જોતાં સૂત્રોમાં કોઈ પણ જોએ શાનને ચિત્ય કહેલું નથી એમ સિદ્ધ થાય છે માટે આ બાબતમાં જેઠાની કુયુકિત નિષ્ફળ થાય છે. ચૈત્ય શબ્દને જ્ઞાન અર્થ ઠરાવવા માટે જે બોલ લખ્યા છે. તેને ફરીથી વિસ્તાર સાથે ખુલાસા લખતાં જણાવીએ છીએ કે છવીશમા બોલમાં જંધારણ મનીને અધિકારે ફાફ દત્ત એવો શબ્દ છે. તેનો અર્થ જેઠા નિવે વિતરાગને વાંધા ઠરાવ્યો છે. તે ખોટો છે પરંતુ વિતરાગની પ્રતિમાને વાચારણે વાંદી એ અર્થ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy