SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સેલ્યોહાર, હુંડીને કારણહાર કોઈ નથી પરંતુ શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યાં ; જયાં તિર્થંકરોના જન્મ વિગેરે કલ્યાણક થયાં છે તે તે ભુમી શ્રાવકે ફરસવી; કારણ કે તે પ્રણામની શુદ્ધિનું કારણ છે. યદુત निख्कमण नाण निवाण जम्नभूमीउ वंदर जिणाणं ॥ णयवसह साहुजण विरहिय.म्म देसे बहु गुणेवि ॥२३५॥ અર્થ–શ્રાવક જીનેશ્વર સંથી દિક્ષા, જ્ઞાન, નિર્વાણુ અને જન્મકલ્યાણકની ભૂમિકાને વંદન કરે. વળી સાધુએ કરીને વિરહીત એવા દેશને વિષે બીજ બહુ ગુણ છતાં પણ ને વદિ આ ગાથા શ્રી મહાવીર સ્વામીના હસ્તદિક્ષિતષ્યિ શ્રી ધર્મદાસગણુની કહેલી છે. વળી જે મુઢમતિ લખે છે કે સંઘ કાઢવો તેમાં કાંઈ લાભ નથી અને સંઘ કાઢવાનું કોઈ જગ્યાએ કહ્યું નથી તેના ઉત્તરમાં લખવાનું કે જૈનશાસ્ત્રોમાં તે સંઘ કાઢવાનું ઘણી જગ્યાએ કહેલું છે. પૂર્વે શ્રી ભરત ચક્રવર્તિ, ઠંડવ રાજા, સગર ચક્રવર્તિ, શ્રી શાંતિજીને પત્ર ચકાયુધ, રામચંદ્ર, તથા પાંડ વિગેરે અને પાંચમા આરામાં પણ પાવડર, કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, બહાડમંત્રી, વિગેરે એ મોટા આડંબરથી સંઘ કાઢીને તિર્થયાત્રાઓ કરી છે, અને તિ કલ્યાણકારી શુદ્ધ પરંપરા હજી સુધી પ્રવર્તે છે, તિર્થ યાત્રા નિમિત્તે સંઘ નીકળે છે, શાસનની પ્રભાવના થયા કરે છે, પરંતુ આરસી છે તે નેત્રવાળાને ઉપગની છે આધળાને ઉપયોગની નથી. વળી શ્રી પાલણપુર તથા પાલીમાં દહીં છાશ ખાઈને તપસ્વીનું ડોળ ઘાલનાર શીખોની યાત્રા કરવા માટે હજારો માણસો ચોમાસાના દિવસમાં લીલકુલ વિગેરેના અનંત જીવની હાણ કરતા ગયા હતા તથા શ્રી લીંબડીમાં દેવછરીખને વાંચવા માટે શ્રી કચ્છ માંડવીથી જાનકીબાઈ સંઘ કાઢીને આવી હતી ત્યારે તને કશી બજાવતાં, ગુલાલ ઉડતા, સામેવું કરીને ગામમાં લઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy